આખરે 30 વર્ષે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની માનતા પુરી,હવે ખાઈ શકશે મિઠાઈ,જાણો શું હતી એ ત્રણ દાયકા જુની ટેક

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા રામમંદિરના ભૂમિપૂજનને લઈ ખાસ ઉત્સાહિત છે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં ભુપેન્દ્ર સિંહે રામમંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી જે છેક ત્રીસ વર્ષે પૂર્ણ થઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને અમરેલીના સાંસદ નારણ કાછડિયાની હાજરીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોં મીઠું કર્યું. આ સાથે […]

આખરે 30 વર્ષે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની માનતા પુરી,હવે ખાઈ શકશે મિઠાઈ,જાણો શું હતી એ ત્રણ દાયકા જુની ટેક
http://tv9gujarati.in/aakhre-30-varshe…i-shakshe-mithai/
Follow Us:
| Updated on: Aug 03, 2020 | 10:30 AM

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા રામમંદિરના ભૂમિપૂજનને લઈ ખાસ ઉત્સાહિત છે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં ભુપેન્દ્ર સિંહે રામમંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી જે છેક ત્રીસ વર્ષે પૂર્ણ થઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને અમરેલીના સાંસદ નારણ કાછડિયાની હાજરીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોં મીઠું કર્યું. આ સાથે જ શંખ વગાડીને પ્રભુનો જયનાદ કર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">