248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોએ વ્યક્ત કરી ધન્યતા

|

Nov 23, 2020 | 12:32 PM

248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નિયમોના પાલન સાથે ૨૦૦ જેટલા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સરકારની ગાઈડ લાઈન સાથે મંદિરમાં પ્રવેશ મેળવીને ભક્તો એ આનંદ વ્યકત કર્યો હતો. છેલ્લા કટલાય સમયથી ચાલી રહેલા વિવાદના અંતે મંદિર ખુલ્લું મુકવામાં આવતા ભકતો એ ધન્યતા વ્યક્ત કરી હતી.   Web Stories […]

248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોએ વ્યક્ત કરી ધન્યતા

Follow us on

248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નિયમોના પાલન સાથે ૨૦૦ જેટલા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સરકારની ગાઈડ લાઈન સાથે મંદિરમાં પ્રવેશ મેળવીને ભક્તો એ આનંદ વ્યકત કર્યો હતો. છેલ્લા કટલાય સમયથી ચાલી રહેલા વિવાદના અંતે મંદિર ખુલ્લું મુકવામાં આવતા ભકતો એ ધન્યતા વ્યક્ત કરી હતી.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article