AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : કયું ફુલ 12 વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

જનરલ નોલેજ માટે કોઈ સિલેબસ નથી, તે દરેક વિષય માટે છે. જનરલ નોલેજ દરેક જગ્યાએ આપણને ઉપયોગી થાય છે. આજે અમે તમને આવા જ કેટલાક GKના પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ઉપયોગી નીવડશે.

GK Quiz : કયું ફુલ 12 વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 12:10 PM
Share

GK Quiz : કારકિર્દીની (Career) વાત કરીએ તો તેમાં જનરલ નોલેજ (General Knowledge) મહત્વનો ભાગ ભજવે છે. જનરલ નોલેજ માટે કોઈ સિલેબસ નથી, તે દરેક વિષય માટે છે. તેમાં ઈતિહાસથી લઈને ટેક્નોલોજી સુધીની દરેક વસ્તુ છે. તે દરેક જગ્યાએ આપણા માટે કામ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક GKના પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે પરીક્ષામાં અથવા ઇન્ટરવ્યુમાં ઉપયોગી થઈ શકે છે.

આ પણ વાંચો Current Affairs 11 July 2023 : કયું પહેલું વીમાકૃત ગામ બન્યું ? જાણો આજનું Current Affairs

પ્રશ્ન – વિશ્વનું સૌથી મોંઘું લાકડું કયું છે? જવાબ – બ્લેકવુડ

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં માછલીઓનો વરસાદ થાય છે? જવાબ – મેક્સિકોમાં

પ્રશ્ન – કયું ફળ ખાવાથી કિડની સ્વસ્થ રહે છે? જવાબ – કેળા

પ્રશ્ન – કયો જીવ દૂધમાંથી પાણીને અલગ કરી શકે છે? જવાબ – હંસ

પ્રશ્ન – કોના પાન ખાવાથી મગજ તેજ થાય છે? જવાબ – પાલકના પાન

પ્રશ્ન – કઈ માછલી ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે? જવાબ – ફુગુ માછલી

પ્રશ્ન – ભારતમાં એલચીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? જવાબ – કેરળમાં

પ્રશ્ન – મચ્છરોને કયો રંગ સૌથી વધુ ગમે છે? જવાબ – લાલ રંગ

પ્રશ્ન – કઈ શાકભાજીમાં સૌથી વધુ આયર્ન હોય છે? જવાબ – પાલકમાં

પ્રશ્ન – કયું ફળ ફ્રિજમાં રાખવાથી બગડી જાય છે? જવાબ – કેળા

પ્રશ્ન – ભારતનું સૌથી મોટું પાગલખાનું કયા રાજ્યમાં આવેલું છે? જવાબ – ઝારખંડમાં

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં ઉડતો સાપ જોવા મળે છે? જવાબ – આફ્રિકામાં

પ્રશ્ન – કોયલ ભારતના કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? જવાબ – ઝારખંડ

પ્રશ્ન – કયું ફળ ખાવાથી દાંત સાફ થાય છે? જવાબ – પપૈયા

પ્રશ્ન – કયા ફળને અમૃત ફળ કહેવાય છે? જવાબ – જામફળને

પ્રશ્ન – ભેંસ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? જવાબ – ડોમિનિકાનું

પ્રશ્ન – કયું ફુલ 12 વર્ષમાં એકવાર જ ખીલે છે? જવાબ – નીલાકુરિંજી

કેરળ રાજ્યના જંગલોમાં જોવા મળતા નીલાકુરિંજી ફૂલો જે 12 વર્ષમાં એકવાર ખીલે છે, નીલાકુરિંજી એક સુંદર ફૂલ છે જે દક્ષિણ ભારતના અમુક પ્રદેશોમાં દર 12 વર્ષે ખીલે છે. તેનું વૈજ્ઞાનિક નામ “સ્ટ્રોબિલેન્થેસ કુન્થિયાના” છે.

આ ફૂલ નીલગીરીના શિખરો અને ટેકરીઓને સંપૂર્ણપણે વાદળી બનાવે છે તેથી તેને “નીલાકુરિંજી” કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે “વાદળી ફૂલ”

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">