AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ? આજે ક્યાં છે ઝાંસીની રાણીના વંશજો ?

રાણી લક્ષ્મીબાઈની વાત કરીએ, તો તેમની નિડરતા અને બહાદુરી આપણે બધા જાણીએ છીએ. જેમણે પોતાના સ્વાભિમાન અને દેશ માટે બલિદાન આપ્યું હતું. ત્યારે શું તમે જાણો છો કે, રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ? તેમના વંશજો આજે ક્યાં છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ? આજે ક્યાં છે ઝાંસીની રાણીના વંશજો ?
Rani Lakshmibai
| Updated on: Dec 04, 2024 | 7:08 PM
Share

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેમની નિડરતા અને બહાદુરીની કહાની આપણે બધા જાણીએ છીએ. જેમણે પોતાના સ્વાભિમાન અને દેશ માટે બલિદાન આપ્યું. ત્યારે શું તમે જાણો છો કે, રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું, તેમણે ઝાંસી પર નિયંત્રણ મેળવવા માટે ફરીથી કોઈ યુદ્ધ લડ્યું હતું કે કેમ ? તેમના વંશજો આજે ક્યાં છે ? તેના વિશે આ લેખમાં જાણીશું. રાણી લક્ષ્મીબાઈના વંશજો વિશે વાત કરીએ, તે પહેલા રાણી લક્ષ્મીબાઈ વિશે થોડું જાણી લઈએ, રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ બનારસના એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું, જેમને પ્રેમથી બધા મનુ કહેતા હતા. 1842માં મનુના લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધર રાવ નેવલેકર સાથે થયા હતા. લગ્ન પછી મણિકર્ણિકાનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. function loadTaboolaWidget() { ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">