મ્યાનમારમાં વિમાન દુર્ઘટનાઃ પાઈલટે વારંવાર ગિયર ખોલવાની કોશિશ કરી પરંતુ અંતે વિમાન રન-વે પર ધસડાયું

|

May 13, 2019 | 3:50 AM

મ્યાનમારમાં રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી પરંતુ તેમાં કોઈ પણ જાનહાની થઈ નથી. વિમાનમાં સવાર 89 લોકોનો આબાદ બચાવ થયો છે. તમને યાદ કરાવીએ કે થોડા સમય અગાઉ મોસ્કોમાં વિમાન સળગી ઉઠતા આશરે 41 લોકોના મોત સર્જાયા હતા. પણ આ વખતે એવી કોઈ જાનહાની સર્જાઈ નથી. વિમાનના ગેયર ફેલ થઈ જવાના કારણે આગળના પૈડાઓ […]

મ્યાનમારમાં વિમાન દુર્ઘટનાઃ પાઈલટે વારંવાર ગિયર ખોલવાની કોશિશ કરી પરંતુ અંતે વિમાન રન-વે પર ધસડાયું

Follow us on

મ્યાનમારમાં રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી પરંતુ તેમાં કોઈ પણ જાનહાની થઈ નથી. વિમાનમાં સવાર 89 લોકોનો આબાદ બચાવ થયો છે. તમને યાદ કરાવીએ કે થોડા સમય અગાઉ મોસ્કોમાં વિમાન સળગી ઉઠતા આશરે 41 લોકોના મોત સર્જાયા હતા. પણ આ વખતે એવી કોઈ જાનહાની સર્જાઈ નથી. વિમાનના ગેયર ફેલ થઈ જવાના કારણે આગળના પૈડાઓ બહાર જ આવ્યા અને પાયલટે પાછળના પૈડાઓ પર વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019ઃ દિલ્હીમાં ચૂંટણી પરિણામના એક દિવસ અગાઉ વિપક્ષી દળની બેઠક, દીદી અને બહેનજીએ કહ્યું જરૂર નથી

TV9 Gujarati

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

મ્યાનમારમાં આ સપ્તાહમાં બીજી ઘટના છે. અધિકારીઓએ કહ્યું કે વિમાનમાં ખરાબીના સમયે પાઈલટે વારંવાર ગિયરને ખોલવાની કોશિશ કરી હતી. કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા પણ મેન્યૂઅલી ગિયલ ખોલવાની પણ કોશિશ થઈ હતી. તેમ છતાં સફળ ન થતા ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:49 am, Mon, 13 May 19

Next Article