UNHRCમાં શ્રીલંકા વિરુદ્ધ ઠરાવ, ચીનમાં ઉઇગુરનો મામલો, શા માટે ભારત મતદાનથી રહ્યું દુર

ભારતે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકાર (human rights)પર ચર્ચાના પ્રસ્તાવ પર મતદાનમાં પણ ભાગ લીધો નથી. ચીન સહિત 19 દેશોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું છે.

UNHRCમાં શ્રીલંકા વિરુદ્ધ ઠરાવ, ચીનમાં ઉઇગુરનો મામલો, શા માટે ભારત મતદાનથી રહ્યું દુર
UNHRC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 9:30 AM

ભારતે (india)શ્રીલંકામાં (sri lanka) માનવ અધિકારોને પ્રોત્સાહન આપવાના ઠરાવ પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના મતમાં ભાગ લીધો ન હતો. જો કે, ત્યારથી ભારતે કોલંબો સરકારને તામિલ લઘુમતીઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા વિનંતી કરી છે. ભારતે ચીનના (china) શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકાર પર ચર્ચાના પ્રસ્તાવ પર મતદાનમાં પણ ભાગ લીધો નથી. ચીન સહિત 19 દેશોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું છે. તે જ સમયે, 11 દેશોએ તેના વિરોધમાં મતદાન કર્યું છે. ભારત, મલેશિયા, યુક્રેન વગેરે દેશોએ આ મતમાં ભાગ લીધો નથી.

ચીનના શિનજિયાંગ પરના ઠરાવને ફ્રાન્સ, જર્મની, જાપાન અને નેધરલેન્ડે સમર્થન આપ્યું છે. નિષ્ણાતોના મતે, ભારત સામાન્ય રીતે આવા ઠરાવ પર મતદાન કરવાથી બચે છે જે કોઈ ચોક્કસ દેશના મુદ્દાઓ સાથે સંબંધિત હોય. એ પણ સમજી શકાય છે કે ચીનની માનવાધિકાર પરિષદમાં હાજરી ભારતના આ પગલાનું મોટું કારણ છે. કારણ કે આંતરિક મામલામાં ભારતનો અભિપ્રાય આપ્યા બાદ ચીન તરફથી ફરીથી આવા પગલા લેવામાં આવી શકે છે.

ચીનનો પ્રસ્તાવ ફગાવી દીધો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

માનવાધિકાર જૂથો વર્ષોથી સંસાધનથી સમૃદ્ધ ઉત્તર-પશ્ચિમ ચીની પ્રાંતમાં (માનવ અધિકારોના હનન)ની ઘટનાઓ અંગે ચેતવણીની ઘંટડી વગાડી રહ્યા છે. તેઓ આક્ષેપ કરે છે કે ચીને તેમની ઇચ્છા વિરુદ્ધ કથિત પુનઃશિક્ષણ શિબિરોમાં 10 લાખથી વધુ ઉઇગરોને અટકાયતમાં લીધા છે. 17 સભ્યોએ તરફેણમાં અને ચીન સહિત 19 દેશોએ ડ્રાફ્ટ રિઝોલ્યુશનની વિરુદ્ધમાં મતદાન કર્યું હોવાથી, સિતાલીસ સભ્યોની કાઉન્સિલમાં ડ્રાફ્ટ ઠરાવને નકારી કાઢવામાં આવ્યો હતો. ભારત, બ્રાઝિલ, મેક્સિકો અને યુક્રેન સહિત 11 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આ ડ્રાફ્ટનો વિષય હતો

ડ્રાફ્ટ ઠરાવની થીમ હતી- ‘ચીનના શિનજિયાંગ ઉઇગુર પ્રદેશમાં માનવ અધિકારની સ્થિતિ પર ચર્ચા.’ તેને ઘણા દેશો દ્વારા સહ-પ્રાયોજિત કરવામાં આવી હતી.

હ્યુમન રાઈટ્સ વોચના ચીનના ડાયરેક્ટર સોફી રિચાર્ડસને એક નિવેદનમાં કહ્યું કે તેના ઈતિહાસમાં પ્રથમ વખત યુએનની ટોચની માનવાધિકાર સંસ્થાએ ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિ પર ચર્ચા કરવાના પ્રસ્તાવ પર વિચાર કર્યો. 2017 ના અંતથી યુએન માનવ અધિકાર કાર્યાલય અને યુએન માનવ અધિકાર પ્રણાલીના ધ્યાન પર ચીનમાં ઉઇગુર અને અન્ય મુસ્લિમ બહુમતી સમુદાયો સામે માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો લાવવામાં આવ્યા છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">