સંયુક્તે રાષ્ટ્રે કાશ્મીર મુદે કરી મધ્યસ્થતાની માગણી, ભારતે પણ આપી દીધો જવાબ

|

Feb 16, 2020 | 6:19 PM

ભારત અને પાકિસ્તાન વિવાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરીથી પેરવી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જો કે ભારતે આ વાતનો જવાબ હંમેશાની જેમ જ આપી દીધો છે. ભારતે કહ્યું કે કાશ્મીરએ પાકિસ્તાન અને ભારતનો દ્રિપક્ષી મામલો છે અને તેમાં કોઈએ મધ્યસ્થી કરવાની જરૂરી નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

સંયુક્તે રાષ્ટ્રે કાશ્મીર મુદે કરી મધ્યસ્થતાની માગણી, ભારતે પણ આપી દીધો જવાબ

Follow us on

ભારત અને પાકિસ્તાન વિવાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરીથી પેરવી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જો કે ભારતે આ વાતનો જવાબ હંમેશાની જેમ જ આપી દીધો છે. ભારતે કહ્યું કે કાશ્મીરએ પાકિસ્તાન અને ભારતનો દ્રિપક્ષી મામલો છે અને તેમાં કોઈએ મધ્યસ્થી કરવાની જરૂરી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

રવિશ કુમાર, વિદેશ મંત્રાલય પ્રવક્તા

આ પણ વાંચો :   કોરોના વાઈરસની સામે લડવા ચીનને ભારત આ રીતે કરશે મદદ, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુતેરસ પાકિસ્તાનના પ્રવાસે છે. તેઓ પાકિસ્તાનની ચાર દિવસની યાત્રા પર છે અને ત્યારે પાકિસ્તાનમાંથી આ નિવેદન તેઓએ આપ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મધ્યસ્થતા માટે તૈયાર છે. તેઓએ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂગ કુરેશી સાથેની બેઠક બાદ આ વાત કહી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ફરીથી આ નિવેદન આપ્યું છે કે કાશ્મીર મુદો સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ મુજબ ઉકેલવો જોઈએ. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના સેન્ય પર્યવેક્ષક ગ્રુપને છૂટ આપવી જોઈએ. કૂટનીતિ અને વાતચીત દ્વારા જ બંને દેશમાં શાંતિ અને સ્થિરતા કાયમ થઈ શકે છે. તેઓએ ભારત અને પાકિસ્તાનની સરહદ પર તણાવની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતાં આ નિવેદન પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:18 pm, Sun, 16 February 20

Next Article