યુક્રેનમાં 28 લોકોથી સવાર સેનાનું વિમાન ક્રેશ થયું, 22 લોકોનાં મોત અને 4 લોકો લાપત્તા

|

Sep 26, 2020 | 10:51 AM

યુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. વિમાનમાં સવાર 22 લોકોનાં મોત થયા છે જ્યારે 4 લોકો લાપત્તા છે. વિમાનમાં ચાલક દળ સહિત કુલ 28 લોકો સવાર હતા. લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગ લાગવાની ઘટના બની હતી. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી […]

યુક્રેનમાં 28 લોકોથી સવાર સેનાનું વિમાન ક્રેશ થયું, 22 લોકોનાં મોત અને 4 લોકો લાપત્તા

Follow us on

યુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. વિમાનમાં સવાર 22 લોકોનાં મોત થયા છે જ્યારે 4 લોકો લાપત્તા છે. વિમાનમાં ચાલક દળ સહિત કુલ 28 લોકો સવાર હતા. લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગ લાગવાની ઘટના બની હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article