Seema Haider Case : અંજુ સાથે થયો લવ જેહાદ ! ગ્રામજનોએ કહ્યું: મોદી સરકાર પુત્રવધૂને પરત લાવે

પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન પહોંચેલી ભારતની અંજુ વિશે તેના પતિ અરવિંદના પરિવારના સભ્યોએ કહ્યું છે કે તેની સાથે લવ જેહાદ થયો છે.

Seema Haider Case : અંજુ સાથે થયો લવ જેહાદ ! ગ્રામજનોએ કહ્યું: મોદી સરકાર પુત્રવધૂને પરત લાવે
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 1:35 PM

ભારતના રાજસ્થાનમાં રહેતી અંજુ તેના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન પહોંચી છે, તેણે એક વીડિયો દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તે થોડા દિવસોમાં પરત ફરશે. જો કે આ સમગ્ર મામલે અરવિંદના ગામના લોકોની અલગ માન્યતા છે. ગામલોકો કહે છે કે અંજુ ખરેખર લવ જેહાદમાં ફસાઈ છે, તેથી તેને બચાવવાની જરૂર છે. તેમણે મોદી સરકારને અપીલ કરી છે કે સરકાર અંજુને વહેલી તકે પાછી બોલાવે.

આ પણ વાંચો: Seema Haider Case: લગ્ન કરેલી અંજુ પહોંચી Pakistan, 2 દિવસ પછી નસરુલ્લા સાથે સગાઈ, જાણો સમગ્ર ઘટનાક્રમ

અંજુ ઉત્તર પ્રદેશના બલિયા શહેરના ખરકપુર ગામના રહેવાસી અરવિંદની પત્ની છે. આ ગામના લોકોનું કહેવું છે કે તેઓ અંજુને લઈને ચિંતિત છે. અંજુને ફેસબુક દ્વારા જાણીજોઈને પ્રેમ પ્રકરણમાં ફસાવી દેવામાં આવી છે. ગામના વડા પ્રતિનિધિ રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે અંજુ લવ-જેહાદનો શિકાર બની છે. તેમણે જણાવ્યું કે અંજુનો પતિ અરવિંદ તેની સાથે ભણતો હતો. તે લગભગ 20/22 વર્ષથી ત્યાં રહે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે બદનામી

રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે અરવિંદને કોઈની સાથે કોઈ મતલબ નથી. અંજુ-અરવિંદના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા, ત્યારબાદ તેઓ ગામડા ગયા ન હતા. એકાદ-બે વાર ગયા પણ બંને જણ નોકરી કરતા હતા એટલે બહુ રહેવાયું નહિ. ગામના અન્ય લોકોએ કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે, અંજુના આ પગલાને કારણે તેની ઘણી બદનામી થઈ રહી છે. ધર્મ પરિવર્તનના મામલે તેમણે કહ્યું કે ગામમાં 100 ઘર છે જેમાં 30થી 40 ટકા લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. ગામના તમામ લોકોએ પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કર્યું છે.

પાકિસ્તાનથી પરત ફરવું એટલું સરળ નથી

બીજી તરફ, અરવિંદના નાના ભાઈનું કહેવું છે કે ભાભી બીજા દેશમાં ગઈ છે, આ સાંભળીને તેને દુઃખ થયું છે. તેમણે પાકિસ્તાન ન જવું જોઈતું હતું. અમને એ પણ ડર છે કે તે દુશ્મનના દેશમાં ગઈ છે. જો તે બીજા દેશમાં ગઈ હોત તો કોઈ સમસ્યા ન હોત. તેણે કહ્યું કે પાકિસ્તાનથી પાછા આવવું એટલું સરળ નથી, તેણે એમ પણ કહ્યું કે તે તેના પ્રેમીને મળવા ગઈ છે અને તેમને બે બાળકો છે, જેમાં મોટી દીકરી 15 વર્ષની છે. આ દરમિયાન તેણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે અંજુને સુરક્ષિત પરત લાવવાની માંગ કરી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">