Saudi Arabia એ યુએઇ,અમેરિકા અને જર્મની સહિત કુલ 11 દેશોને નો-ટ્રાવેલ લિસ્ટમાંથી દૂર કર્યા

Saudi Arabia ના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તે 11 દેશોના મુલાકાતીઓને ફરીથી પ્રવાસની મંજૂરી આપશે. જે દેશોને અગાઉ કોરોના(Corona)ના વધતા રોગચાળાને પગલે રેડ લિસ્ટમાં મુકવામાં આવ્યા હતા. આ માહિતી સમાચાર એજન્સી એસપીએએ શનિવારે આપી હતી.

Saudi Arabia એ યુએઇ,અમેરિકા અને જર્મની સહિત કુલ 11 દેશોને નો-ટ્રાવેલ લિસ્ટમાંથી દૂર કર્યા
Saudi Arabia એ 11 દેશોને નો- ટ્રાવેલ લિસ્ટમાંથી દૂર કર્યા
Follow Us:
| Updated on: May 29, 2021 | 7:51 PM

Saudi Arabia ના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તે 11 દેશોના મુલાકાતીઓને ફરીથી પ્રવાસની મંજૂરી આપશે. જે દેશોને અગાઉ કોરોના(Corona)ના વધતા રોગચાળાને પગલે રેડ લિસ્ટમાં મુકવામાં આવ્યા હતા. આ માહિતી સમાચાર એજન્સી એસપીએએ શનિવારે આપી હતી.

Saudi Arabia દ્વારા જે દેશોના મુસાફરોને પ્રવાસ માટે મંજૂરી આપવામાં આવી છે. તે દેશોમાં યુએઈ, જર્મની, યુએસએ, આયર્લેન્ડ, ઇટલી, પોર્ટુગલ, યુકે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.

Saudi Arabia એ દેશમાં કોરોના(Corona)વાયરસ રોગચાળાને કાબૂમાં લેવાના પ્રયત્નોને ભાગરૂપે આ દેશોને રેડ લિસ્ટમાં મૂક્યા હતા જેમણે હવે આ રેડ લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Saudi Arabia માં આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ પ્રવેશની સાથે જ સાત દિવસ સુધી પોતાના ખર્ચે સંસ્થાકીય કોરોનટાઇન થવું પડે છે. તેમજ તેની બાદ સાતમાં દિવસે આરટીપીઆર ટેસ્ટ કરવામાં આવે છે. જો તે નેગેટિવ આવે તો આઠમાં દિવસથી પ્રવાસની છૂટ આપવામાં આવે છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">