ભારત પ્રવાસ કરનારા માટે ખુશીના સમાચાર, કેન્દ્ર સરકારે વિઝા પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા

|

Oct 22, 2020 | 5:30 PM

લોકડાઉન દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધો હવે ધીમે ધીમે હટાવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા વિઝા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પર રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મૂળ ભારતીયોને વિઝાની મંજૂરી આપવામાં આવી છે.  સાથે જ કેન્દ્ર સરકારે  વિદેશી વેપારીઓ અને વિદેશી વિધાર્થીઓને ભારત આવવા માટે વિઝા આપવાની મંજૂરી […]

ભારત પ્રવાસ કરનારા માટે ખુશીના સમાચાર, કેન્દ્ર સરકારે વિઝા પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા

Follow us on

લોકડાઉન દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધો હવે ધીમે ધીમે હટાવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા વિઝા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પર રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મૂળ ભારતીયોને વિઝાની મંજૂરી આપવામાં આવી છે.  સાથે જ કેન્દ્ર સરકારે  વિદેશી વેપારીઓ અને વિદેશી વિધાર્થીઓને ભારત આવવા માટે વિઝા આપવાની મંજૂરી આપી છે. ઉલ્લખેનીય છે કે પ્રવાસીઓનો વિઝા પર પ્રતિબંધ યથાવત છે, ત્યારે ભારત આવનારા વ્યક્તિઓએ આરોગ્ય ખાતાની માગદર્શિકાનું પાલન કરવું પડશે અને ક્વોરન્ટીન થવું પડશે. મહત્વનું છે કે વિદેશી વ્યક્તિ હવે હવાઇ અને જળમાર્ગે ભારત આવી શકશે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article