જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી આર્ટિકલ 370 ની જોગવાઈઓને દૂર કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનની અંદર અશાંતિ વધી ગઈ છે. તે ત્યાંની સરકારે તાજેતરમાં લીધેલા પગલાંથી સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્રની જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠકમાં ચીન-પાકિસ્તાનની ચાલ ઉલટી પડી, રશિયાએ આપ્યો સાથ
ભારતના આંતરિક મામલામાં દખલ કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનના PM ઇમરાન ખાને વિશ્વના નેતાઓને સમર્થન માટે અપીલ કરે છે. તો ક્યારેક તે ભારતના સ્વતંત્રતા દિવસ પર તેના ટ્વિટર ડી.પી.ને બ્લેક કરે છે. તો કેટલીકવાર તેમની સેના કોઈ પણ ઉશ્કેરણી વગર પણ નિયંત્રણ રેખા ઉપર ફાયરિંગ શરૂ કરે છે.
[yop_poll id=”1″]
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે જાહેરાત કરી છે કે તે કાશ્મીરી લોકો માટે સદભાવ વ્યક્ત કરવા માટે કાશ્મીર નામ સાથે જોડાયેલા 36 રસ્તાઓ અને પાંચ મોટા ઉદ્યાનોના નામ રાખશે. મુખ્ય પ્રધાન ઉસ્માન બુજદારે શુક્રવારે આ જાહેરાત કરી હતી. તેમણે પ્રત્યેક જિલ્લામાં એક રસ્તાનું નામ કાશ્મીર રાખવાનો નિર્ણય કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]