કુલભૂષણ જાધવને 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન આપશે કૉન્સ્યુલર અક્સેસ, ભારત આ પ્રસ્તાવ પર કરશે વિચાર

|

Sep 01, 2019 | 5:17 PM

પાકિસ્તાનમાં જેમને ફાંસીની સજા આપવામાં આવી છે તે ભારતના રાજદ્વારીઓને મળી શકે છે તેવો પ્રસ્તાવ પાકિસ્તાન સરકાર લાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા દ્વારા ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. આ બીજી વખત પાકિસ્તાને આ પ્રસ્તાવ લાવીને મળવાની વાત કરી છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની […]

કુલભૂષણ જાધવને 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન આપશે કૉન્સ્યુલર અક્સેસ, ભારત આ પ્રસ્તાવ પર કરશે વિચાર

Follow us on

પાકિસ્તાનમાં જેમને ફાંસીની સજા આપવામાં આવી છે તે ભારતના રાજદ્વારીઓને મળી શકે છે તેવો પ્રસ્તાવ પાકિસ્તાન સરકાર લાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા દ્વારા ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. આ બીજી વખત પાકિસ્તાને આ પ્રસ્તાવ લાવીને મળવાની વાત કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાએ લખ્યું કે ભારતીય નૌસેનાના અધિકારી અને રૉના એજન્ટ કમાંડર કૂલભુષણ જાધવ વિએના સંધિ અનુસાર અને પાકિસ્તાનના કાયદા મુજબ 2 સપ્ટેમ્બરના રોજ રાજદ્વારીઓને મળી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અગાઉ પણ કૂલભુષણ જાધવને ભારતના અધિકારીઓ સાથે મળવાનો પ્રસ્તાવ પાકિસ્તાને લાવ્યો હતો. ભારતે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો કારણ કે પાકિસ્તાને તેમાં અમુક શરતો લગાવી હતી. પાકિસ્તાનને પ્રસ્તાવમાં શરત મુકી હતી કે મુલાકાતના સમયે પાકિસ્તાનના એક અધિકારી પણ સામેલ રહેશે. ભારતે આ પ્રસ્તાવનો વિરોધ કરીને કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ફેંસલાને અનુરુપ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આંતરરાષ્ટ્રીય કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે સ્વતંત્ર, નિષ્પક્ષ માહોલમાં ભારતના રાજદ્વારી અધિકારીઓ સાથે કૂલભુષણ જાધવને મળવાની છૂટ હોવી જોઈએ. જાધવ સાથે મુલાકાત એટલા માટે જરુરી છે કારણ કે પાકિસ્તાનમાં તેમની સાથે જે કેસ ચાલે છે તે બાબતે ભારત જાધવને મળીને રણનીતિ બનાવી શકે.

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article