આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !

પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે શુદ્ધ હવામાં શ્વાસ લેવો એક સપનું જેવું લાગવા લાગ્યું છે. આમ તો ભારત સહિત દુનિયાના દરેક દેશ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને તેના નિવારણ માટે પોત-પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ પાકિસ્તાને આ સમસ્યામાંથી છુટકારો પામવા એક બેમિસાલ પદ્ધતિ શોધી કાઢી છે. Web Stories View […]

આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !
Follow Us:
| Updated on: Jan 28, 2019 | 8:14 AM

પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે શુદ્ધ હવામાં શ્વાસ લેવો એક સપનું જેવું લાગવા લાગ્યું છે.

આમ તો ભારત સહિત દુનિયાના દરેક દેશ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને તેના નિવારણ માટે પોત-પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ પાકિસ્તાને આ સમસ્યામાંથી છુટકારો પામવા એક બેમિસાલ પદ્ધતિ શોધી કાઢી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પાકિસ્તાને જે નુસ્ખો શોધ્યો છે, તેને સાંભળીને આપને નિઃશંક હસવું આવી જશે, પરંતુ પાકિસ્તાન સાચે જ આ દિશામાં અગ્રેસર છે અને ગોબરથી ગાડીઓ ચલાવવાની પૂરી તૈયારીમાં છે.

પાકિસ્તાનમાં સૌથી મોટા શહેર કરાચીમાં વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે ગાયના ગોબરનો ઉપયોગ કરવાની યોજના છે. તેનાથી બીજો ફાયદો એ પણ થશે કે જે ગોબર અને ગોમૂત્ર દરિયામાં વહાવી દેવાથી દરિયો ગંદો થતો હતો, તે પણ નહીં થાય.

પાકિસ્તાન આ યોજના હેઠળ ગોબર માંથી બનનાર બાયો મીથેન ગૅસનો ઉપયોગ બસો ચલાવવા માટે કરશે. તેના માટે ઇંટરનેશનલ ગ્રીન ક્લાયમેટ ફંડની મદદ લેવામાં આવશે. આ યોજના ચાર વર્ષમાં પૂરી થશે.

કરાચીમાં ચાર લાખ ગાય-ભેંસો છે. કરાચી તંત્રે હવે તેમના ગોબરમાંથી ગૅસ બનાવી તેનો બળતણ તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક તંત્ર ગાય-ભેંસ જેવા પશુઓનું ગોબર એકઠું કરશે. ત્યાર બાદ તેનાથી બાયો મીથેન ગૅસ બનાવવામાં આવશે તથા તે ગૅસ બસોને સપ્લાય કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ યોજનાથી દરરોજ 3200 ટન ગોબર તથા પશુ મૂત્ર દરિયામાં જવાથી બચશે કે જેથી દરિયાને સ્વચ્છ રાખવામાં પણ મદદ મળશે.

કરાચી શહેરમાં હાલમાં ગોબરની સફાઈ માટે દરરોજ 50 હજાર ગૅલન પાણીનો ખર્ચ થાય છે. કહેવાય છે કે જો આ પ્રયોગ સફળ રહેશે, તો તેને લાહોર, મુલ્તાન, પેશાવર અને ફૈસલાબાદ જેવા શહેરોમાં પણ લાગુ કરી શકાય છે. પાકિસ્તાનના મોટાભાગના શહેરોની પ્રદૂષણના કારણે હાલત ખરાબ છે. સારા જાહેર પરિવહનના અભાવે લોકો પોતાના અંગત વાહનોનો બહુ ઉપયોગ કરે છે. તેના કારણે કાર્બન ઉત્સર્જન વધુ થાય છે અને બીમારીઓ વધે છે.

આ પ્રોજેક્ટની વેબસાઇટમાં જણાવાયા મુજબ આ આખો પ્રોજેક્ટનો ખર્ચ 583 મિલિયન ડૉલરનો છે. પ્રદૂષણને પહોંચી વળવા માટે ‘ધ ગ્રીન ક્લાયમેટ ફંડ’ સ્થાનિક પાકિસ્તાની પ્રાંત તથા એશિયન વિકાસ બૅંક (ADB) આ પ્રોજેક્ટને રકમ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે બસ કૉરિડોર 30 કિલોમીટર સુધી ફેલાયેલું હશે. તેમાં 15 લાખ લોકોને સ્વચ્છ ટ્રાફિકના વિકલ્પનો ફાયદો મળશે. કહેવાય છે કે આ સાધનથી દરરોજ લગભગ 3 લાખ લોકો મુસાફરી કરી શકશે.

[yop_poll id=858]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">