પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તારીખ સાથે કહ્યું કે ભારત પાકિસ્તાન પર આ દિવસોમાં હુમલો કરી શકે છે!

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન પર આગામી સમયમાં હુમલો થઈ શકે અને ભારત આવનારી 16 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે આ હુમલો કરાવી શકે છે. પાકિસ્તાનની ચેનલ Geo Newsના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાનની વિરુદ્ધમાં ભારત 16 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે હુમલો કરે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે […]

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તારીખ સાથે કહ્યું કે ભારત પાકિસ્તાન પર આ દિવસોમાં હુમલો કરી શકે છે!
Follow Us:
| Updated on: Apr 07, 2019 | 11:18 AM

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન પર આગામી સમયમાં હુમલો થઈ શકે અને ભારત આવનારી 16 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે આ હુમલો કરાવી શકે છે.

પાકિસ્તાનની ચેનલ Geo Newsના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાનની વિરુદ્ધમાં ભારત 16 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે હુમલો કરે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે અમારી પાસે જે ગોપનીય જાણકારી છે તેના અનુસાર પાકિસ્તાનની વિરુદ્ધમાં ભારત સૈન્ય કાર્યવાહીને યોગ્ય ગણાવીને પુલવામાં જેવો કોઈ હુમલો કે ઘટના પાકિસ્તાન પર રાજકીય દબાવ વધારવા માટે કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કુરૈશીએ વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ, પાકિસ્તાનના લોકોની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમે આ જાણકારી આપીશું તેવો નિર્ણય અમે કર્યો છે. રાષ્ટ્રને જાણકારી આપની એ અમારી નીતિ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">