Gujarati NewsInternational newsNobel prize for economic sciences awarded to abhijit banerjee esther duflo and michael kremer
મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં કામગીરી બદલ નોબલ
ભારતીય મૂળના અભિજિત બેનર્જી, તેમના પત્ની અસ્થર ડુફલો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યું છે. અર્થશાસ્ત્રી તરીકે ગરીબી પર તેમના કામને લઈ નોબલ આપવામાં આવ્યો છે. અભિજિત બેનર્જીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે, અલગ અલગ વિષયમાં જે તે ક્ષેત્રના વિદ્વાનોને પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે ત્યારે અર્થશાસ્ત્રમાં મૂળ ભારતીય અભિજિત […]
Follow us on
ભારતીય મૂળના અભિજિત બેનર્જી, તેમના પત્ની અસ્થર ડુફલો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યું છે. અર્થશાસ્ત્રી તરીકે ગરીબી પર તેમના કામને લઈ નોબલ આપવામાં આવ્યો છે. અભિજિત બેનર્જીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે, અલગ અલગ વિષયમાં જે તે ક્ષેત્રના વિદ્વાનોને પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે ત્યારે અર્થશાસ્ત્રમાં મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને નોબલ મળ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો