પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર ટોળા દ્વારા પથ્થરમારો

|

Jan 03, 2020 | 5:30 PM

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર એક મોટું ટોળુ જમા થયું હતું. અને આ ટોળાએ પથ્થમારો પણ કર્યો હતો. સાથે નનકાના સાહિબ ગુરુદ્વારાનું નામ બદલવાનું અને શીખ લોકોને ભાગવાના નારા પણ લાગ્યા હતા. આ દરમિયાન અનેક શીખ લોકો અંદરની તરફ ફસાયા હતા. ત્યારે Tv9 પાસે ગ્રાઉન્ડ રિપોર્ટની કેટલીક તસ્વીર સામે આવી છે. હજુ પણ એક મોટું […]

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર ટોળા દ્વારા પથ્થરમારો

Follow us on

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર એક મોટું ટોળુ જમા થયું હતું. અને આ ટોળાએ પથ્થમારો પણ કર્યો હતો. સાથે નનકાના સાહિબ ગુરુદ્વારાનું નામ બદલવાનું અને શીખ લોકોને ભાગવાના નારા પણ લાગ્યા હતા. આ દરમિયાન અનેક શીખ લોકો અંદરની તરફ ફસાયા હતા. ત્યારે Tv9 પાસે ગ્રાઉન્ડ રિપોર્ટની કેટલીક તસ્વીર સામે આવી છે. હજુ પણ એક મોટું ટોળુ ગુરુદ્વારા બહાર જોવા મળ્યું છે.

આ પણ  વાંચોઃ  લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ પોલીસ મથકમાં અરજી, પાવાગઢ ખાતે યોજાયેલા ડાયરાથી જાગ્યો વિવાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હુમલો કરનારા ટોળાની આગેવાની મોહમ્મદ હસનનો ભાઈ કરી રહ્યા હતો. મોહમ્મદ હસને જ શીખ યુવતી જગજીત કૌરનું અપહરણ કર્યું હતું. અને તેની સાથે લગ્ન કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article