મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રનું, કોરોનાની સારવાર દરમિયાન આફ્રિકાના જોહાનિસબર્ગમાં નિધન

|

Nov 23, 2020 | 12:03 PM

મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર સતિશ ઘુપેલિયાનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. ન્યુમોનિયાની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 66 વર્ષીય સતિશ ઘુપેલિયા ન્યુમોનિયાની સારવાર દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા. ન્યુમોનિયા તેમજ કોરોનાની સારવાર દરમિયાન સતિશ ઘુપેલિયાએ હોસ્પિટલમાં  જ અંતિમ શ્વાસ લીધા હતા. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની […]

મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રનું, કોરોનાની સારવાર દરમિયાન આફ્રિકાના જોહાનિસબર્ગમાં નિધન

Follow us on

મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર સતિશ ઘુપેલિયાનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. ન્યુમોનિયાની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 66 વર્ષીય સતિશ ઘુપેલિયા ન્યુમોનિયાની સારવાર દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા. ન્યુમોનિયા તેમજ કોરોનાની સારવાર દરમિયાન સતિશ ઘુપેલિયાએ હોસ્પિટલમાં  જ અંતિમ શ્વાસ લીધા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article