મની લોન્ડ્રિંગના કેસમાં આરોપી ઝાકીર નાઈકે પ્રત્યાર્પણ કરવા ભારતની સુપ્રીમ કોર્ટ સામે આ શરત રાખી

ઈસ્લામીક ઉપદેશક ઝાકીર નાઈકે ભારતીય તપાસ એજન્સીઓ પર જ સવાલ ઉભા કર્યા છે. નાઈકે કહ્યું કે, એજન્સીઓને તેની વિરુદ્ધ આતંકીપ્રવૃતીના કોઈ પૂરાવા ન મળ્યા તો મની લોન્ડ્રિંગના કેસમાં ફસાવી રહ્યા છે. ભારતમાં આતંકી પ્રવૃતીની ગતિવિધિ કરવી અને મની લોન્ડ્રિંગના કેસમાં આરોપી નાઈકે વધુ એક વિવાદીત નિવેદન આપ્યું છે. નાઈકે દાવો કર્યો છે કે તપાસ એજન્સીઓ […]

મની લોન્ડ્રિંગના કેસમાં આરોપી ઝાકીર નાઈકે પ્રત્યાર્પણ કરવા ભારતની સુપ્રીમ કોર્ટ સામે આ શરત રાખી
zakir naik
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 5:02 AM

ઈસ્લામીક ઉપદેશક ઝાકીર નાઈકે ભારતીય તપાસ એજન્સીઓ પર જ સવાલ ઉભા કર્યા છે. નાઈકે કહ્યું કે, એજન્સીઓને તેની વિરુદ્ધ આતંકીપ્રવૃતીના કોઈ પૂરાવા ન મળ્યા તો મની લોન્ડ્રિંગના કેસમાં ફસાવી રહ્યા છે. ભારતમાં આતંકી પ્રવૃતીની ગતિવિધિ કરવી અને મની લોન્ડ્રિંગના કેસમાં આરોપી નાઈકે વધુ એક વિવાદીત નિવેદન આપ્યું છે. નાઈકે દાવો કર્યો છે કે તપાસ એજન્સીઓ તેને કોઈપણ કાર્યવાહી વગર જેલમાં નાખવા માગે છે. અને શું આ એજન્સીઓ પોતાના રાજનૈતિક આકાઓને ખૂશ કરવા માટે થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃVIDEO: ‘વાયુ’ વાવાઝોડાની સામે રક્ષણ મેળવવા શું કરવું અને શું નહીં કરવું આ અંગેની સમગ્ર માહિતી જાણો

આજનું રાશિફળ તારીખ : 09-12-2023
જન્મદિવસની કેક કટિંગ દરમિયાન Dharmendra Deol થયા ભાવુક, સની દેઓલે તેના રુમાલથી લૂછ્યાં આંસુ, જુઓ વીડિયો
સારા અલી ખાનને ફરી આવી સુશાંતસિંહ રાજપૂતની યાદ, ઈમોશનલ વીડિયો કર્યો શેર
શ્રીસંતની પત્નીએ ગૌતમ ગંભીરને આપ્યો જડબાતોડ જવાબ
સવાર, સાંજ કે બપોર ! કોફી પીવાનો સાચો સમય કયો?
તમે એકસપાયરી ફોન તો નથી વાપરી રહ્યાને ? આ રીતે જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે ઝાકીર નાઈકને લઈ એક નિવેદન આપ્યું છેં. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મલેશિયા પાસે એવો અધિકાર છે કે, જો ઝાકીર નાઈક સાથે યોગ્ય ન્યાય ન થવાનો હોઈ તો તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા કરે નહીં. મહાતિર મોહમ્મદના આ નિવેદન બાદ ઝાકીર નાઈકે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઝાકીર નાઈકે સાથે એવો પણ દાવો કર્યો છે કે, તેને ભારતની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે પરંતુ ન્યાયની પ્રક્રિયા કરતા લોકો પર વિશ્વાસ નથી. જો સુપ્રીમ કોર્ટ તેને લેખીતમાં ધરપકડ ન કરવાની બાંહેધરી આપે તો તે ભારત આવવા તૈયાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જોતરોને આજે વેપાર ક્ષેત્રે મળશે સફળતા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જોતરોને આજે વેપાર ક્ષેત્રે મળશે સફળતા
ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા
અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા
g clip-path="url(#clip0_868_265)">