AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુલભૂષણ મુદ્દે પાકિસ્તાનની ઈમરાન સરકાર વિરુધ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટનો ચૂકાદો, કુલભૂષણ જાધવને વકિલ રોકવા વધુ એક તક

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મુદ્દે ઈમરાનખાનની સરકાર વિરુધ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ભારતને કુલભૂષણ માટે વકિલની નિમણૂંક કરવા માટે બીજી તક આપી છે. કુલભૂષણ જાધવના કેસમાં ભારત તરફી ચૂકાદો આપતા ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ કેસની 6 ઓક્ટોબરે વધુ સુનાવણી રાખી છે. પાકિસ્તાનની ઈમરાન સરકારે જુલાઈ મહિનામાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રીટ દાખલ […]

કુલભૂષણ મુદ્દે પાકિસ્તાનની ઈમરાન સરકાર વિરુધ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટનો ચૂકાદો, કુલભૂષણ જાધવને વકિલ રોકવા વધુ એક તક
| Updated on: Sep 03, 2020 | 12:39 PM
Share

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મુદ્દે ઈમરાનખાનની સરકાર વિરુધ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ભારતને કુલભૂષણ માટે વકિલની નિમણૂંક કરવા માટે બીજી તક આપી છે.

કુલભૂષણ જાધવના કેસમાં ભારત તરફી ચૂકાદો આપતા ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ કેસની 6 ઓક્ટોબરે વધુ સુનાવણી રાખી છે. પાકિસ્તાનની ઈમરાન સરકારે જુલાઈ મહિનામાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં કહ્યું કે ઈન્ટરનેશનલ કોર્ટના ચૂકાદાનો અમલ કરવા માટે એક વકિલની જરૂર છે. પાકિસ્તાન સરકાર ઈન્ટરનેશનલ કોર્ટના ચૂકાદાના અમલ માટે કુલભૂષણ જાદવને કોન્સલર એકસેસ (રાજદ્વારી મદદ) આપી હતી. અને એવુ કહ્યું હતું કે વકિલ નીમવા માટે ભારતે કોઈ પ્રતિભાવ નથી આપ્યો.

કોર્ટે પક્ષકારોની દલિલ સાંભળ્યા બાદ કુલભૂષણ જાધવના કેસમાં સુનાવણી કરતા કહ્યું કે, ભારતને આ કોર્ટનો હુકમ મોકલવામાં આવે અને વધુ સુનાવણી ઓક્ટોબરમાં રાખવામાં આવી છે. પાકિસ્તાન કુલભૂષણના કેસમાં પુનઃવિચાર કરવા અંગે ઈન્ટરનેશનલ કોર્ટે આપેલા ચુકાદા સામે ખાસ કાયદો લાવ્યું છે. ભારતે કુલભૂષણને મોતની સજા સંભળાવી તે ચૂકાદાને આતરરાષ્ટ્રિય અદાલતમાં પડકાર્યો હતો સાથોસાથ રાજનયિક પહોચ ના આપવા સામે પણ દાદ માગી હતી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">