કોઈને લપડાક માર્યા બાદ સોરી કહેવા જેવો ઘાટ યુક્રેનનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં ઘડાયો છે. ઈરાને પોતાની ભૂલ સ્વીકારી છે. ઈરાને કરેલા મિસાઈલ હુમલાથી જ વિમાન ક્રેશ થયું હતું અને તેમાં 176 નિર્દોષ લોકોના મોત થયા હતા.
Iran state TV, citing military, says country 'unintentionally' shot down Ukrainian jetliner because of human error: The Associated Press.#TV9News pic.twitter.com/0GfrvQStHT
— Tv9 Gujarati (@tv9gujarati) January 11, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઈરાને સ્વીકાર્યું છે કે માનવીય ભૂલના કારણે જ આ યુક્રેનનું વિમાન ક્રેશ થયું હતું. ઈરાની સેનાએ પીડિતોના પરિવારની માફી માગી છે. પરંતુ માફી માગવાથી કોઈ પરિવારના સભ્યો પાછા તો નથી જ આવી જવાના. અજાણ્યે કોઈની હત્યા કરી દીધા પછી માફી માગવાનો કોઈ અર્થ નથી હોતો.
ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરીએ યૂક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ PS752, જે તેહરાનથી કીવ જઈ રહી હતી. ઉડાન ભરવાના થોડા કલાક પછી જ વિમાનને ઈરાની મિસાઈલે તોડી પાડ્યું હતુ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]