આતંક પર પ્રચંડ પ્રહાર : જે ઇમરાન ખાનને ન દેખાયા, તે આતંકી કૅમ્પો પર ભારતીય વાયુસેનાએ મચાવી તબાહી, જૈશ એ મોહમ્મદનો કંટ્રોલ રૂમ પણ ધ્વસ્ત

|

Feb 26, 2019 | 4:21 AM

ભારતે પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું […]

આતંક પર પ્રચંડ પ્રહાર : જે ઇમરાન ખાનને ન દેખાયા, તે આતંકી કૅમ્પો પર ભારતીય વાયુસેનાએ મચાવી તબાહી, જૈશ એ મોહમ્મદનો કંટ્રોલ રૂમ પણ ધ્વસ્ત

Follow us on

ભારતે પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારતીય વાયુસેનાના 12 ફાઇટર જેટ વિમાનોએ પીઓકેમાં આવેલા બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદ ટેરર લૉંચ પૅડ નષ્ટ કર્યા છે. આ સાથે જ ભારતે જૈશ એ મોહમ્મદના કંટ્રોલ રૂમને પણ ધ્વસ્ત કરી નાખ્યો છે.

જે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને પોતાના દેશમાં ચાલતા આતંકી કૅમ્પો ન દેખાયા, તેણે ભારતીય વાયુસેનાએ નેસ્ત નાબૂદ કર્યા છે.

ભારતે આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં પીઓકેમાં આવેલા આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવ્યા અને તેમને તબાહ કરી નાખ્યા.

[yop_poll id=1815]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article