AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે જાણો કોણ છે સૌથી લાંબો કાર્યકાળ પૂરો કરનાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી

Longest serving Pakistan Prime Minister: પાકિસ્તાનના ઈતિહાસમાં કોઈ પણ વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. આવી સ્થિતિમાં, સવાલ એ ઉઠે છે કે પાકિસ્તાનમાં એવા કોણ વડાપ્રધાન રહ્યા છે જેમણે સૌથી લાંબો કાર્યકાળ પૂરો કર્યો છે, જાણો તેમના વિશે…

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે જાણો કોણ છે સૌથી લાંબો કાર્યકાળ પૂરો કરનાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી
Longest serving Pakistan Prime MinisterImage Credit source: News9live
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 4:42 PM
Share

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) ખુરશી ખતરામાં છે. બુધવારના રોજ દેશને સંબોધન કર્યા બાદ ઈમરાન ખાન રાજીનામું આપશે તેવી ચર્ચા હતી, પરંતુ એવું થયું નહીં. ઈમરાનને હવે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. ઈમરાનને સાથી પક્ષ MQM-P દ્વારા ઝટકો આપવામાં આવ્યો હોવાથી મુશ્કેલીઓ પણ વધી છે. ઈમરાન તરફી સાંસદોની સંખ્યા ઘટી રહી છે. આંકડાઓ અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ બાદ ઈમરાનની ખુરશી જતી રહે તે નિશ્ચિત છે. પાકિસ્તાનના ઈતિહાસમાં કોઈ પણ વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે પાકિસ્તાનમાં એવા કોણ-કોણ વડાપ્રધાન રહ્યા છે, જેમણે સૌથી લાંબો કાર્યકાળ પૂરો કર્યો છે, જાણો તેમના વિશે…

નવાઝ શરીફઃ તેમનો જન્મ 25 ડિસેમ્બર 1949ના રોજ થયો હતો. શરૂઆતના તબક્કામાં તેઓ વ્યવસાયે વેપારી હતા. બાદમાં તેમણે રાજકારણમાં પગ મૂક્યો. નવાઝ શરીફ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. 1990માં પ્રથમ વખત અને 1997માં બીજી વખત ચૂંટાયા. તે જ સમયે, તેઓ 2013માં ત્રીજી વખત પીએમ બન્યા હતા, પરંતુ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. નવાઝ ત્રીજા સૌથી લાંબા સમય સુધી પીએમ પદ પર છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">