ચીનથી ભીખમાં મળી વેક્સિન, પણ ઇમરાન ખાન નહીં લઇ શકે કોરોનાની આ રસી, જાણો કેમ

કોવિડ -19 રસીકરણ અભિયાન શરૂ કર્યાના એક દિવસ બાદ પાકે કહ્યું હતું કે ચીનની સિનોફાર્મ રસી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે અસરકારક નથી.

ચીનથી ભીખમાં મળી વેક્સિન, પણ ઇમરાન ખાન નહીં લઇ શકે કોરોનાની આ રસી, જાણો કેમ
ઈમરાન ખાન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 05, 2021 | 2:13 PM

પાકિસ્તામાં કોવિડ -19 રસીકરણ અભિયાન શરૂ કર્યાના એક દિવસ બાદ જ મોટું નીવેદન આપ્યું છે. પાકે ગુરુવારે કહ્યું હતું કે ચીનની સિનોફાર્મ રસી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે અસરકારક નથી. ચીને પાકિસ્તાને પાંચ લાખ સિનોફાર્મ વેક્સિન દાનમાં આપી હતી. જેને લેવા માટે સોમવારે પાકિસ્તાનથી વિમાન મોકલવામાં આવ્યું હતું.

પાકના વડાપ્રધાનના આરોગ્ય બાબતોના સહાયક ડોક્ટર ફૈઝલ સુલ્તાને જણાવ્યું કે ડેટાના પ્રાથમિક વિશ્લેષણ પર વિચાર કર્યા બાદ પાકિસ્તાનની નિષ્ણાત સમિતિએ સૂચવ્યું હતું છે કે આ રસી 18 થી 60 વર્ષના લોકો માટે જ લાગુ કરવામાં આવે. તેમણે કહ્યું, સમિતિએ આ તબક્કે 60 વર્ષથી વધુ વયના લોકો માટે સિનોફર્મ રસીને અધિકૃત નથી કરી.

શું ઇમરાન ખાન લગાવશે વેક્સિન? પાકિસ્તાન ચીન પાસેથી દાનમાં વેક્સિન મેળવવામાં સફળ તો થયું છે. પરંતુ આ બાદ પાકની નિષ્ણાત સમિતિએ 60થી વધુ વર્ષના લોકો માટે રસીને અધિકૃત નથી કરી. વૃદ્ધ લોકો માટે આ રસી અસરકારક નથી એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જોવાની વાત એમ છે કે પાકના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ઉમર 68 વર્ષની છે. હવે સમિતિના નક્કી કર્યા પ્રમાણે ઇમરાનનો સમાવેશ વેક્સિન લેવાવાળા લોકોની લીસ્ટમાં નહીં થઇ શકે. ઇમરાન વેક્સિનથી વંચિત રહી જશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

પાકિસ્તાને ચીનની કરી પ્રશંસા આરોગ્ય સલાહકાર ડો.ફૈઝલ સુલતાને કહ્યું કે ચીનના સિનોફાર્મની વેક્સિન અસરકારક છે. તેમણે કહ્યું કે આ રસી 79 થી 86 ટકા અસરકારક છે. જે વર્ષના અંત સુધીમાં દેશના 70 ટકા વસ્તીને આપવામાં આવશે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">