ભારતમાં કોરોનાના 30 કેસ પોઝિટીવ, એરપોર્ટ પર તમામ મુસાફરોની તપાસ ફરજિયાત

|

Mar 05, 2020 | 2:09 PM

દેશમાં કોરોના વાઈરસે એન્ટ્રી કરી છે અને તેના લીધે સરકારે ભારે કડક નિયમો આંતરરાષ્ટ્રીય આવનજાવન પર લગાવી દીધા છે. એરપોર્ટ અને સમુદ્ર માર્ગે આવનારા તમામ મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે અને દેશના નાગરિકોને તેને ફોલો કરવા માટે જણાવવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

ભારતમાં કોરોનાના 30 કેસ પોઝિટીવ, એરપોર્ટ પર તમામ મુસાફરોની તપાસ ફરજિયાત

Follow us on

દેશમાં કોરોના વાઈરસે એન્ટ્રી કરી છે અને તેના લીધે સરકારે ભારે કડક નિયમો આંતરરાષ્ટ્રીય આવનજાવન પર લગાવી દીધા છે. એરપોર્ટ અને સમુદ્ર માર્ગે આવનારા તમામ મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે અને દેશના નાગરિકોને તેને ફોલો કરવા માટે જણાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

દેશમાં કુલ 30 કેસ કોરોના પોઝિટીવ

આ પણ વાંચો :  ભારતમાં કુલ 28 કેસ કોરોના પોઝિટીવ, આ જગ્યાએ સરકારે તૈયાર કર્યો સ્પેશિયલ વોર્ડ

દેશમાં કુલ 30 કેસ કોરોનાના પોઝિટીવ નોંધાયા છે જેમાં અંદાજે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

17 લોકો તો વિદેશી છે. આ તમામને અલગ અલગ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જ્યારે વિદેશથી આવેલાં પ્રવાસીઓને દિલ્હી ખાતે આઈટીબીપીના છાવલા કેમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર અને મેડિકલ તપાસ દરરોજ કરવામાં આવી રહી છે. ઈરાનની રાજધાની તહેરાનથી ભારત પરત ફરેલાં પણ કોરોના પોઝિટીવ હોવાથી તેને આરએમએલ હોસ્પિટલ, દિલ્હી ખાતે રાખવામાં આવ્યા છે. ગાજિયાબાદમા અધિકારીઓએ આ અંગેની ખરાઈ પણ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી  રદ
ભારત સરકાર દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવતી હતી અને તેમાં દિલ્હીમાં તો રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ જે ઉજવણી થવાની હતી તેને કેન્સલ કરવામાં આવી છે. દિલ્હીમાં 31 માર્ચ સુધી સ્કૂલો બંધ રાખવામાં આવી છે અને તમામ એવી જગ્યાઓ જ્યાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પૂરવામાં આવતી તેને હાલ મેન્યુઅલ કરવામાં આવી છે. ઈટાલી અને કોરિયાથી આવેલાં મુસાફરો માટે અલગથી એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article