દેશમાં કોરોનાના લીધે શરુ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, આ તારીખ સુધી રહેશે પ્રતિબંધ

|

Sep 28, 2020 | 12:12 PM

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેના લીધે રેલવે રેગ્યુલર ટ્રેન રદ કર્યા બાદ ભારત સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પણ 15 જૂલાઈ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. સરકારી આદેશ મુજબ 15 જૂલાઈ સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયે માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ […]

દેશમાં કોરોનાના લીધે શરુ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, આ તારીખ સુધી રહેશે પ્રતિબંધ

Follow us on

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેના લીધે રેલવે રેગ્યુલર ટ્રેન રદ કર્યા બાદ ભારત સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પણ 15 જૂલાઈ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. સરકારી આદેશ મુજબ 15 જૂલાઈ સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયે માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ચીનની ચડમણીથી દુશ્મન જેવો વ્યવહાર કરતુ નેપાળ, ગ્રામ્ય સરહદોએ બિછાવી કાંટાળી તારની વાડ, ખેતરોમાં રાતોરાત બનાવી અસ્થાયી સૈન્ય ચોકી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેટલાંક રુટ પર મળી શકશે ઈન્ટરનેશનલ ફ્લાઈટને મંજૂરી
સરકારે 15 જૂલાઈ સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ રાખવાનો નિર્ણય લીધો પણ કેટલાંક રુટ પર સરકાર પરવાનગી આપશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ ના વધે તે માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં ડોમેસ્ટિક ફ્લાઈટ પણ બંધ રાખવામાં આવી હતી. જો કે 25 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગયા અઠવાડિયે જ સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ પુરીએ નિવેદન આપ્યું હતું કે ભારત જુલાઈ મહિનામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા અંગે નિર્ણય લેશે. તેઓએ કહ્યું હતું કે પરિસ્થિતિ મુજબ કોઈ નિર્ણય લેવામાં આવશે.  ઈન્ટરનેશનલ ફ્લાઈટ ત્યારે જ શરૂ કરી શકાય જ્યારે અન્ય દેશ પણ મંજૂરી આપે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:57 pm, Fri, 26 June 20

Next Article