અફઘાનિસ્તાનમાં ફરીથી અલકાયદાનો પગપેસારો, અમેરિકન કમાંડરે કહ્યુ – તાલિબાનના રાજમાં વધી આતંકીઓની સંખ્યા

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય અને ગુપ્તચર સંસ્થાઓની પીછેહઠને કારણે અફઘાનિસ્તાનની અંદર અલ કાયદા અને અન્ય ઉગ્રવાદી જૂથો પર નજર રાખવી ખૂબ મુશ્કેલ બની ગયું છે.

અફઘાનિસ્તાનમાં ફરીથી અલકાયદાનો પગપેસારો, અમેરિકન કમાંડરે કહ્યુ - તાલિબાનના રાજમાં વધી આતંકીઓની સંખ્યા
Al Qaeda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 3:08 PM

ઓગસ્ટના અંતમાં અફઘાનિસ્તાનમાંથી  (Afghanistan) અમેરિકી સેનાની (US Army) વિદાય બાદ ત્યાં આતંકવાદી જૂથ અલ-કાયદાના આતંકવાદીઓની સંખ્યામાં થોડો વધારો થયો છે. તે જ સમયે, દેશના નવા તાલિબાન નેતાઓ (Taliban leaders) જૂથ સાથેના સંબંધો તોડવા અંગે 2020 માં કરવામાં આવેલા ઠરાવને પૂર્ણ કરવા કે કેમ તે અંગે વહેંચાયેલા છે. અમેરિકાના એક ટોચના કમાન્ડરે ગુરુવારે આ વાત કરી હતી. તાલિબાનની પીછેહઠ બાદથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે અફઘાનિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની શકે છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા મરીન જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય અને ગુપ્તચર સંસ્થાઓની પીછેહઠને કારણે અફઘાનિસ્તાનની અંદર અલ કાયદા અને અન્ય ઉગ્રવાદી જૂથો પર નજર રાખવી ખૂબ મુશ્કેલ બની ગયું છે. તેમણે કહ્યું કે અમે કદાચ લગભગ એક કે બે ટકા ક્ષમતાઓ પર છીએ જેના દ્વારા અમે અફઘાનિસ્તાનમાં ગતિવિધિઓ પર નજર રાખી શક્યા છીએ. મેકેન્ઝીએ કહ્યું કે આ કારણે એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે કે શું અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં રહીને અમેરિકા માટે ખતરો બની શકે છે.

મેકેન્ઝીએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોનમાં કહ્યું કે, તે સ્પષ્ટ છે કે અલ-કાયદા અફઘાનિસ્તાનમાં તેની હાજરી ફરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યાંથી તેણે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા વિરુદ્ધ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક આતંકવાદીઓ અફઘાનિસ્તાનની સરહદથી દેશમાં આવી રહ્યા છે, પરંતુ અમેરિકા માટે તેમની સંખ્યા પર નજર રાખવી મુશ્કેલ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

11 સપ્ટેમ્બર (અમેરિકા પર 9/11 હુમલો) ના રોજ અમેરિકામાં થયેલા આતંકવાદી હુમલા પછી, અમેરિકાએ લગભગ 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીનું નેતૃત્વ કર્યું અને તાલિબાનને સત્તા પરથી દૂર કરવામાં સફળ રહ્યું. પરંતુ અંતે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો. એપ્રિલમાં, રાષ્ટ્રપતિ જો બાઇડેને જાહેરાત કરી હતી કે તેઓ અફઘાનિસ્તાનમાંથી સૈન્યને સંપૂર્ણપણે પાછી ખેંચી રહ્યા છે.

આ પણ વાંચો –

Gram Panchayat Election : રાજકોટના ઉપલેટા તાલુકાના આ ગામમાં આઝાદી બાદ એક પણ ચૂંટણી યોજાઇ નથી, ફરી ગામનું સુકાન નારી શક્તિને સોંપાયું

આ પણ વાંચો –

VADODARA: નવસારીની યુવતીના આપઘાત કેસમાં ઓએસીસ સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા

આ પણ વાંચો –

Afghanistan Crisis : અફઘાનિસ્તાનમાં ફસાયેલા ચાર્ટર્ડ એરક્રાફ્ટ દ્વારા હિન્દુ અને શીખ સમુદાયના ભારતીય નાગરિકો આજે ભારત પરત ફરશે

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">