ગરમીમાં ડિહાઇડ્રેશન અને ડાયેરિયાની સમસ્યા વધી રહી છે, જાણો કેવી રીતે બચશો તેનાથી

દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી(Water ) પીવો. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. વધુ પ્રવાહી પીવો.વાસી ખોરાક ન ખાવો. સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો, હાથ ધોયા પછી જ ખોરાક લો અને તાજો ખોરાક લો. નારિયેળ અને લીંબુ પાણીનું સેવન કરતા રહો.

ગરમીમાં ડિહાઇડ્રેશન અને ડાયેરિયાની સમસ્યા વધી રહી છે, જાણો કેવી રીતે બચશો તેનાથી
Dehydration and Diarrhea (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 1:20 PM

ઉનાળાની(Summer ) ઋતુમાં લોકો અનેક પ્રકારની બિમારીઓનો શિકાર બની રહ્યા છે. આમાં ડિહાઇડ્રેશન, ડાયેરિયા અને હીટ સ્ટ્રોક(Heat Stroke )ના કેસ ઘણા આવે છે. ડૉક્ટરોનું(Doctors ) કહેવું છે કે આ પ્રકારના હવામાનમાં આ બીમારીઓ એકદમ સામાન્ય છે, પરંતુ જો સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો તે શરીરને ઘણું નુકસાન કરી શકે છે. તેથી, આ રોગોના લક્ષણો શું છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ તે જાણવું જરૂરી છે. જ્યારે લોકો બહારનો ખોરાક ખાય છે, ત્યારે ખોરાકમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા તેમના શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે પેટમાં તીવ્ર દુખાવો થાય છે અને છૂટક ગતિ થાય છે. આને ઝાડાની સમસ્યા કહેવાય છે.

ઉનાળામાં હીટ સ્ટ્રોકના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. શરીરમાં પાણીની ઉણપને કારણે આવું થાય છે. હીટ સ્ટ્રોક ગંભીર ચક્કર, માથાનો દુખાવો, ઉબકા અને ઉલ્ટી અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે. પાણીની અછતને કારણે પણ ડિહાઇડ્રેશન થાય છે.તેના લક્ષણોમાં પેશાબ ઓછો થવો, અને ઉલ્ટી થવી.

નિષ્ણાંતો કહે છે કે અગાઉની સરખામણીએ આ વખતે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તેનું કારણ એ છે કે આ વખતે ગરમી વધી રહી છે અને ગરમી પણ ચાલી રહી છે. જે લોકો આવે છે અને બહાર જાય છે અથવા કલાકો સુધી તડકામાં રહે છે. તેઓને આવી સમસ્યાઓ વધુ થઈ રહી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

18 થી 25 વર્ષના દર્દીઓ વધુ

એક્સપર્ટ્સ જણાવે છે કે કે 18 થી 25 વર્ષની વયના લોકોમાં ડિહાઇડ્રેશન અને ડાયેરિયાના કેસ વધુ આવી રહ્યા છે. તેનું કારણ એ છે કે આ લોકો કામ માટે બહાર રહે છે અને સ્ટ્રીટ ફૂડ ખાય છે.

તમારી જાતને આ રીતે સુરક્ષિત કરો

તબીબોના જણાવ્યા અનુસાર આ રોગોથી બચવા માટે બહારનું ખાવાનું ટાળવું જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવો. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. વધુ પ્રવાહી પીવો.વાસી ખોરાક ન ખાવો. સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો, હાથ ધોયા પછી જ ખોરાક લો અને તાજો ખોરાક લો.નારિયેળ અને લીંબુ પાણીનું સેવન કરતા રહો, તમે ORS પણ લઈ શકો છો.આનાથી શરીર હાઈડ્રેટ રહેશે અને ડીહાઈડ્રેશનની શક્યતા ઓછી રહેશે. શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા માટે ફળોનું સેવન કરો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

ડિલિવરી પછી કેવી રીતે માતા અને બાળકની કાળજી રાખવી જોઈએ ? જાણો આ આર્ટિકલમાં

તરબૂચના ફાયદા : આ ફળ ફક્ત ગરમીને દૂર નથી કરતું, પણ દુખાવાને પણ મટાડવાનું કામ કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">