Saffron Water Benefits : કેસરના પાણીના છે અઢળક ફાયદા, નિયમિત રીતે પીવાથી અનેક બીમારીઓ થશે દૂર

Saffron Water Benefits : કેસરનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય રસોડામાં સ્વાદ અને સુગંધ માટે થાય છે. આ ઉપરાંત,કેસર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં પણ મદદ કરી શકે છે.

Saffron Water Benefits : કેસરના પાણીના છે અઢળક ફાયદા, નિયમિત રીતે પીવાથી અનેક બીમારીઓ થશે દૂર
Saffron Water Benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 6:20 PM

આપણી આજુબાજુ એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ આપણે રસોડામાં કરીએ છીએ. આ પૈકી અમુક વસ્તુનો ઉપયોગ આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અમુક વસ્તુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરી શકે છે. આવી જ એક વસ્તુ છે કેસર (Saffron). તમે કેસરનું પાણી પી શકો છો. તે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેસરના પાણીના સ્વાસ્થ્ય લાભો.

ત્વચામાં ગ્લોઈંગ આવે તે માટે તમારી ત્વચા માટે કેસર ખૂબ જ સારું છે. તે ત્વચાને ગ્લોઈંગ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેસર એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર છે જે ઝેરને બહાર કાઢે છે.તે મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનને અટકાવે છે. આ પીણું આપણી ત્વચાને હાઇડ્રેટ અને પોષણ આપવામાં મદદ કરી શકે છે. આ ખીલ, દાગ અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર રાખે છે. કેસરનું પાણી નિયમિત પીવાથી તમારી ત્વચામાં કુદરતી ચમક આવે છે.

માસિક દરમિયાનના દર્દને ઓછું છે જો તમને પીરિયડ્સ બરાબર આવતા ન હોય તો કેસરનું પાણી પીવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. તારીખના થોડા દિવસો પહેલા કેસરનું પાણી પીવાથી તમને ભારે પીરિયડ્સ આવવામાં મદદ મળી શકે છે. આ પાણી પીવાથી દુખાવામાં પણ મદદ કરે છે. જો તમને પહેલેથી જ વધુ પીરિયડ્સ આવી રહ્યા છે તો આ પાણી ન પીવો કારણ કે તેમાં હીટિંગ એજન્ટો છે જે માસિક સ્રાવનું કારણ બને છે. કેસર પીરિયડ પેઇન, પીએમએસના લક્ષણો અને હોર્મોનલ બેલેન્સ જાળવવામાં પણ મદદ કરે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેફીનયુક્ત પીણાંનો તંદુરસ્ત વિકલ્પ જો તમે કેફીનનાં વ્યસની છો અને સવારે એક કપ ચા કે કોફી વગર જીવી શકતા નથી, તો કેસરનું પાણી તમારા માટે પરફેક્ટ પીણું છે. તે તમારા માટે કેફીનની જગ્યાએ કામ કરે છે અને દિવસભર તમને તાજગી અને હળવાશ અનુભવે છે.

વાળ ખરતા અટકાવે છે આપણામાંથી ઘણા લોકોવાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. કેસર પાણી વાળ ખરતા અટકાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળ ખરતા અટકાવે છે. તે વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તે વાળના વિકાસમાં મદદ કરે છે.

શુગર ક્રેવિંગને ઘટાડે છે ઘણા લોકોને જમ્યા બાદ મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય છે. આપણે બધાએ ખાંડના વપરાશને નિયંત્રિત કરવાની જરૂર છે. આ સ્થિતિમાં શુગર ક્રેવિંગ ઓછી કરવી જરૂરી છે. સવારે કેસરનું પાણી પીવાથી તમે શુગર ક્રેવિંગને ઘટાડી શકો છો.

કેસરનું પાણી કેવી રીતે તૈયાર કરવું?

કેસરના 5 થી 7 ધાગા લો અને તેને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. દરરોજ સવારે ખાલી પેટ આ પાણી પીવો. સારા પરિણામ માટે તમે આ પીણું નિયમિત રીતે પી શકો છો.

આ પણ વાંચો : Fisherman : માછીમારની જાળમાં એવું તે શું ફસાયું કે રાતોરાત બની ગયો કરોડપતિ !

આ પણ વાંચો :Maharashtra : ભૂતપૂર્વ ન્યાયાધીશ શરદ બોબડેની મોહન ભાગવત સાથે મુલાકાત, બેઠકનું કારણ અકબંધ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">