AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mental Health Tips: મનની ગંદકીને દૂર કરવા દિનચર્યામાં સામેલ કરો આ બે મિનિટની કસરત

કોરોના રોગચાળાને કારણે ઘરેથી ચાલી રહેલા કામને કારણે, અવારનવાર ઑનલાઇન મીટિંગ્સ, કૉલ્સ અને કોન્ફરન્સના શેડ્યૂલ વચ્ચે ચિંતા, તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આ બધામાંથી વિરામ લેવા અને ફરીથી તમારું ધ્યાન વધારવા માટે આરામની જરૂર છે.

Mental Health Tips: મનની ગંદકીને દૂર કરવા દિનચર્યામાં સામેલ કરો આ બે મિનિટની કસરત
Lifestyle: Incorporate this two minute exercise into your daily routine to get rid of "mind dirt"
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 6:49 AM
Share

ચિંતા, તાણ અને હતાશા(Depression ) એ બધી એવી માનસિક સ્થિતિઓ છે, જેનો દરેક વ્યક્તિ કોઈને કોઈ તબક્કે સામનો કરે છે. પરંતુ જો તે રોજિંદા જીવનની ઘટનાઓથી પ્રેરિત હોય તો તે સામાન્ય છે; પછી તમે સરળ કસરતની મદદથી પણ તેને નિયંત્રિત કરી શકો છો. તમે ચિંતા, તણાવ અને હતાશાને ‘મનની ગંદકી’ તરીકે વિચારી શકો છો જે જીવનશૈલીની (lifestyle) ઘટનાઓને કારણે તમારા મગજમાં એકઠા થાય છે જેને સાફ કરવાની જરૂર છે.

કોરોના રોગચાળાને કારણે ઘરેથી ચાલી રહેલા કામને કારણે, અવારનવાર ઑનલાઇન મીટિંગ્સ, કૉલ્સ અને કોન્ફરન્સના શેડ્યૂલ વચ્ચે ચિંતા, તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આ બધામાંથી વિરામ લેવા અને ફરીથી તમારું ધ્યાન વધારવા માટે આરામની જરૂર છે.

એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહેવાયું છે કે, જ્યારે તમે વિરામ વિના કામ કરો છો, ત્યારે તમે દિવસના અંત સુધીમાં ખૂબ જ થાક અને તણાવ અનુભવો છો. આવી સ્થિતિમાં શ્વાસ લેવાની 2 મિનિટની કસરત તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે, તમે તે કરી શકો છો. ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકો છો. આ તમને તમારા મનને ફરીથી સેટ કરવામાં અને ફરીથી ઉત્સાહિત કરવામાં મદદ કરશે. તમારી દિનચર્યામાં 2-મિનિટની કસરતનો સમાવેશ કરવાથી તણાવ દૂર કરવામાં, એકાગ્રતામાં સુધારો કરવામાં અને તમારી ઉત્પાદકતા વધારવામાં મદદ મળી શકે છે.

શ્વાસ લેવાની કસરત કેવી રીતે કરવી? આ માટે તમે તમારા કામ દરમિયાન ખુરશી પર જ સામાન્ય મુદ્રામાં બેસીને કરી શકો છો.

તમારે આમાં ઊંડો શ્વાસ લેવો પડશે. શ્વાસ લો, થોભો અને છોડો આ 10 વખત પુનરાવર્તન કરો ઊંડા શ્વાસ લેવાથી તાણ ઘટાડવામાં અથવા તો તમારા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે અને તંગ સ્નાયુઓને આરામ મળે છે.

આમ, તણાવ  ઓછો કરવા તમારે ફક્ત બે મિનિટ કાઢવાની જરૂર છે. આ કસરત કરીને તમને જરૂરથી ફરક પડી શકે છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો :  દૂધમાં ભેળસેળ છે કે નહીં ? તમે તેને ઘરે જ ચકાસી શકો છો, આપનાવો આ સરળ રીત

આ પણ વાંચો :  Lifestyle : માઈક્રોવેવમાં કેવી રીતે બનાવશો એગલેસ કેક ? વાંચો આ ખાસ ટીપ્સ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">