ના હોય! શું રાત્રે કપડાં વગર સૂવું ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે? જાણો સત્ય

તમે એ પણ સાંભળ્યું હશે કે રાત્રે કપડાં વગર સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, જાણો કે ખરેખર આવું છે કે નહીં અને જો એમ હોય તો તેના ફાયદા શું છે.

ના હોય! શું રાત્રે કપડાં વગર સૂવું ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે? જાણો સત્ય
Know why sleeping naked is good for your health and stress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 2:49 PM

ઘણીવાર એવું કહેવાય છે કે રાત્રે કપડાં વગર સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે ઇન્ટરનેટ પર પણ આ વાંચ્યું હશે, પરંતુ ઘણા લોકો આને ખોટું પણ માને છે. જો તમે પણ જાણવા માગો છો કે સૂતી વખતે કપડાં પહેરવા જોઈએ કે નહીં? તો આજે અમે તમને જણાવીએ છીએ કે આ સવાલ વિશે જુદા જુદા અહેવાલો શું કહે છે.

મોટાભાગે રિપોર્ટ્સ અને સંશોધનમાં જોવા મળ્યું છે કે રાત્રે કપડાં વગર સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. આ રિપોર્ટ્સમાં એક મહત્વની દલીલ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે સૂતી વખતે કપડા ન પહેરો તો તમને સારી ઊંઘ આવે છે અને તમે વારંવાર ઉઠતા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિને સારી ઊંઘ આવે છે, ત્યારે તેને ઘણી રીતે ફાયદો થાય છે. તેથી આ અહેવાલોમાં વ્યક્તિએ કપડાં પહેર્યા વગર સૂવાના પ્રયત્ન કરવા કહેવાયું છે.

શું છે ફાયદા

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ફોર્બ્સના અહેવાલમાં University of Rochester demonstrates ના એક સંશોધન આધારે કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે સૂવો છો, ત્યારે તમારું મગજ ટોકસીક પ્રોટીન છોડે છે જે તમારા મગજ માટે ખૂબ જ સારું હોય છે. વળી, જો તમે કપડાં વગર સૂવો છો, તો તમને ખૂબ સારી ઊંઘ આવે છે અને આ મગજમાંથી ટોકસીક બહાર કાવામાં ઘણી મદદ કરે છે. આ સિવાય તણાવ પણ માત્ર સારી ઊંઘથી જ દુર થાય છે અને કપડાં વગરની ઊંઘ એમાં પણ મદદ કરે છે.

આ સિવાય જ્યારે પણ તમે કપડાં વગર સૂઈ જાઓ છો ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે. આ સાથે તમે જાણો છો કે જો આત્મવિશ્વાસ વધે છે, તો તે તમારા માટે એનર્જી તરીકે કામ કરે છે. આ સાથે, યુનિવર્સિટીના સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે જ્યારે તમે કપડાં વગર સૂઈ જાઓ છો, ત્યારે એક રીતે તમારી ત્વચા શ્વાસ લે છે. જે દિવસ દરમિયાન કપડાંથી ઢંકાયેલી રહે છે. તેથી ત્વચાના તાપમાનને કારણે તમારે વારંવાર ઊંઘ ઉડી જવાની સમસ્યામાં રાહત મળે છે.

એવું પણ કહેવાય છે કે જો તમે અધૂરો અને ઓછો સમય ઊંઘ લો છો, તો તમારી સ્થૂળતા વધવાની સમસ્યા પણ વધી જાય છે. પરંતુ સંપૂર્ણ ઊંઘ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ખાસ વાત એ છે કે આ ઊંઘ માટે કપડાં વગર સૂવું ખૂબ જ અસરકારક છે.

કપડાં વગર સૂવું કેમ ખોટું માનવામાં આવે છે?

ઘણા લોકો તેની વિરુદ્ધ પણ છે અને તેઓ કહે છે કે કોઈએ રાત્રે કંઈક પહેરીને સૂવું જોઈએ. આની પાછળ તેમનું કહેવું છે કે આમ કરવાથી રાત્રે ઈમરજન્સીમાં સમસ્યા ઉભી થઈ શકે છે. વળી, રાત્રે પાણી વગેરેની જરૂરિયાત હોય તો સમસ્યા સર્જાય છે. આ સિવાય કુટુંબમાં રહેતી વખતે પણ તમને આવી સમસ્યામાં મુશ્કેલી પડી શકે છે. તેમજ મચ્છર અને જીવાતના કારણે પણ સમસ્યા ઉભી થાય છે.

આ પણ વાંચો: Fitness Tips: જો તમે પણ બેસીને દૂધ પીતા હોવ તો બદલી દો આ આદત, જાણો 8 નિયમો

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: Exercise: કસરત કરવાનો શ્રેષ્ઠ સમય છે મોર્નિંગ, જાણો સાવરે જીમમાં પરસેવો પાડવાના અમૂલ્ય ફાયદા

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">