AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શું ડાયાબિટીસમાં ગોળ ખવાય? જાણો ડાયાબિટીસની વાયકા અને વાસ્તવિકતા

ઈન્ટરનેશનલ ડાયાબિટીસ (Diabetes) ફેડરેશન 2020 આંકડા જણાવે છે કે ભારતમાં 7.7 કરોડ લોકોને ડાયાબિટીસ (Diabetes) છે. 2025 સુધી આ આંકડો 13.4 કરોડ સુધી પહોંચી શકે છે.

Health Tips: શું ડાયાબિટીસમાં ગોળ ખવાય? જાણો ડાયાબિટીસની વાયકા અને વાસ્તવિકતા
File Photo
Parul Mahadik
| Edited By: | Updated on: May 25, 2021 | 2:00 PM
Share

ઈન્ટરનેશનલ ડાયાબિટીસ (Diabetes) ફેડરેશન 2020 આંકડા જણાવે છે કે ભારતમાં 7.7 કરોડ લોકોને ડાયાબિટીસ (Diabetes) છે. 2025 સુધી આ આંકડો 13.4 કરોડ સુધી પહોંચી શકે છે. આ બીમારી જેટલી ઝડપથી વધી રહી છે એ જોતાં તેની સાથે જોડાયેલી માન્યતાઓ પણ જાણવી જરૂરી છે.

ડાયાબિટીસ (Diabetes) સાથે સંકળાયેલી ઘણી બધી વાતો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. પણ તે સાચી હોતી નથી તેને લીધે દર્દીઓને તબિયત વધારે બગડી શકે છે.

વાયકા : માત્ર સ્થૂળ લોકોને જ ડાયાબિટીસ (Diabetes) થાય છે. વાસ્તવિકતા : સ્થૂળતાથી ટાઇપ-2 અને સગર્ભાવસ્થામાં થતા ડાયાબિટીસનું જોખમ વધે છે. ડાયાબિટીસ ઓછા વજનવાળા લોકોને પણ થાય છે. પેટની ચરબી ભેગી થાય તો તેનું જોખમ વધી જાય છે.

વાયકા : ઘઉંની જગ્યાએ જુવાર, બાજરો ખાવો જોઈએ. વાસ્તવિકતા : ઘઉં, જુવાર અને બાજરીમાં એક સરખા સ્ટાર્ચ હોય છે જે લોકોને ગ્લુટેન પ્રોટીનની એલર્જી છે. તેમણે ઘઉંંના ખાવા જોઈએ. ગ્લુટેન ઘઉંમાં મળતું એક પ્રકારનું પ્રોટીન છે.

વાયકા : ડાયાબિટીસના (Diabetes) દર્દીઓ ગોળ ખાઇ શકે છે. વાસ્તવિકતા : આ ખોટું છે. ગોળ અને ખાંડમાં લગભગ સરખી જ કેલરી હોય છે. બંનેમાં સુક્રોઝ હોય છે. તે સુગર વધારે છે. શેરડીને રિફાઇન કરી ખાંડમાં પરિવર્તિત કરવામાં આવે છે.

વાયકા : ઉઘાડા પગે ચાલવાથી વધારે ફાયદો થાય છે.

વાસ્તવિકતા : આ સત્ય નથી. ઘણીવાર દર્દીઓના પગમાં સેન્સિટીવીટી ઓછી થઈ જાય છે. તો ઇજાની ખબર પડતી નથી. નાનો ઘા પણ થઈ શકે છે. આથી ઉઘાડા પગે ના ચાલવું જોઈએ.

વાયકા : એક વખત ઇન્સ્યુલિન (insulin)લેવાથી એની આદત પડી જાય છે. વાસ્તવિકતા : ઇન્સ્યુલિન વ્યક્તિના શરીરમાં બનનારું હોર્મોન છે. જો શરીર તેને યોગ્ય માત્રામાં બનાવી શકતું નથી તો તેની પૂર્તિની શરીરને આવશ્યકતા પડે છે, એ આદત નથી.

વાયકા : ખાંડ (Sugar) ખાવાથી ડાયાબિટીસ (Diabetes) થાય છે. વાસ્તવિકતા : ખાંડ (Sugar) સીધી રીતે ડાયાબિટીસ માટે જવાબદાર નથી. જોકે ખાંડયુક્ત ભોજન લેવાથી વજન અને મેદસ્વીતા વધે છે, જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ રહે છે.

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">