Viral: શું આયુષ ઉકાળો પીવાથી 3 દિવસમાં ઠીક થઇ જાય છે કોરોના દર્દી? જાણો શું છે સત્ય

એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે "આયુષ ઉકાળો" પીવાથી ત્રણ દિવસમાં કોરોના દર્દીના સાજો થઇ જાય છે. જાણો શું છે સત્ય.

Viral: શું આયુષ ઉકાળો પીવાથી 3 દિવસમાં ઠીક થઇ જાય છે કોરોના દર્દી? જાણો શું છે સત્ય
File Image
Follow Us:
| Updated on: May 18, 2021 | 3:31 PM

કોરોનાની બીજી લહેર વચ્ચે તેનાથી બચવા માટે સોશીયાલ મીડિયામાં અનેક પ્રકારનું જ્ઞાન વહેંચાઇ રહ્યું છે. આમાંથી ઘણી બાબતો એવી હોય છે કે જેના વિશે તજજ્ઞો પણ અજાણ હોય છે. એટલે કે ઘણી વખત વાયરલ મેસેજમાં ભ્રામક જાણકારી આપી દેવામાં આવે છે. આવો જ એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે “આયુષ ઉકાળો” પીવાથી ત્રણ દિવસમાં કોરોના દર્દીના સાજો થઇ જાય છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ કાઢો પીવાની સલાહ આપવામાં આવતી રહી છે જેના કારણે આ મેસેજને પણ લોકો સાચું માને તેવી શક્યાતા છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 30 ગ્રામ તુલસી પાવડર, 20 ગ્રામ મરી, 30 ગ્રામ સુકું આદુ, અને 20 ગ્રામ તજને વાટીને પાણીમાં ભેળવી ઉકાળો બનાવો. આ પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે આયુષ મંત્રાલય દ્વારા જણાવેલા આ વિશેષ દિવ્ય ઉકાળાનો પ્રયોગ 6000 કોરોનાના દર્દીઓ ઉપર કરવામાં આવ્યો, જેમાંથી 5989 દર્દી માત્ર 3 દિવસમાં નેગેટીવ થઇ ગયા.

શું છે સત્ય?

ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ ટ્વીટ કરીને લોકોને આ ભ્રામક સમાચાર વિશે જાગૃત કર્યા છે. PIB ફેક્ટ ચેકના ટ્વિટમાં લખ્યું છે કે – “સોશ્યલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘આયુષ ઉકાળો’ પીવાથી કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિને ત્રણ દિવસમાં સારવાર મળે છે. આ દાવો ભ્રામક છે. માત્ર પ્રતિરક્ષા વધારવા માટે, આયુષ મંત્રાલય દ્વારા ‘આયુષ ઉકાળો’ પીવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: રસ્તા પરથી 10 થી વધુ રૂપિયા મળવાની જાણ સરકારને ના કરી તો થઇ શકે છે જેલ: જાણો અટપટા કાયદા

આ પણ વાંચો: Sonu Sood: ‘તમે ડબલચેક કરી લો’, ડીએમએ મદદ કરવા પર ઉઠાવ્યા પ્રશ્નો, અભિનેતાએ આપ્યો યોગ્ય જવાબ

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">