શું તમે જાણો છો ઘી તમારું વજન ઘટાડે છે ? જાણો આ અનોખી વાત

તમે વિશ્વાસ નહીં થાય પરંતુ આ સાચું છે કે ઘી શરીરમાં વજન વધારવા માટે જવાબદાર નથી. તેનાથી ઉલટું છે કે ઘી વજનમાંથી છુટકારો મેળવવામાં મદદગાર છે.

શું તમે જાણો છો ઘી તમારું વજન ઘટાડે છે ? જાણો આ અનોખી વાત
ઘીના ફાયદા
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 05, 2021 | 5:42 PM

જો તમે તમારું વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે આહારમાંથી તે વસ્તુઓ દૂર કરવી જરૂરી છે જે ચરબી વધારે છે. જેમાં ચરબીયુક્ત વસ્તુઓમાં ઘીનો પ્રથમ નંબર છે. પરંતુ શું તમે જાણો છો કે ચરબીયુક્ત ઘીના અનેક ફાયદા તો છે જ સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

તમે વિશ્વાસ નહીં થાય પરંતુ આ સાચું છે કે ઘી શરીરમાં વજન વધારવા માટે જવાબદાર નથી. તેનાથી ઉલટું છે કે ઘી વજનમાંથી છુટકારો મેળવવામાં મદદગાર છે.

શું ઘી ખાવાથી શરીરનું વજન ઓછું થઈ શકે છે? મોટાભાગના ભારતીય ખાદ્ય પદાર્થોમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘીમાં 99.9 ટકા ફેટ હોય છે. કેમ કે ઘી ફેટમાંથી તૈયાર કરવામાં આવે છે. ઘીને ઓરડાના તાપમાને રાખવામાં આવે તો પણ તે બગડતું નથી. ઘી મોટાભાગે ગાયના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફોસ્ફોલિપિડની હાજરીના કારણે ઘરે બનાવવામાં આવતું ઘી લાંબા સમય સુધી સલામત રહે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તાજેતરમાં ઘીમાં ફેટી એસિડ્સની રચનાને સમજવા માટે એક સંશોધન કરવામાં આવ્યું . જેમાં જાણવા મળ્યું કે ઘી ડોકોસાસિનોઇક એસિડનો સારો સ્રોત છે. ડોકોસાસિનોઇક એસિડ એ સૌથી લોકપ્રિય ઓમેગા -3 ફેટી એસિડ છે. ઓમેગા 3 ફેટી એસિડ આવશ્યક ફેટ છે. જેને આપણે આહારમાં લેવાની જરૂર છે. કારણ કે આપણું શરીર તેનું નિર્માણ કરી શકતું નથી.

ઘીના અનેક ફાયદા

ડોકોસાસિનોઇક એસિડ કેન્સર, હાર્ટ એટેક, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સાંધાનો દુખાવો જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ છે. આયુર્વેદ મુજબ ઘી તમારા આયુષ્યને પણ વધારે છે. અને તમારા શરીરને અનેક રોગોથી સુરક્ષિત કરે છે. ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે કે જો વજન ઘટાડવું હોય તો ઘીનું સેવન કરવું જોઇએ કારણ કે તે એમિનો એસિડથી સમૃદ્ધ છે અને ચરબીવાળા કોષોનું કદ ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઓછું કરવા માટે ઘીનો ઉપયોગ કરો નિષ્ણાતો કહે છે કે, ઘી ઓમેગા -3 ફેટ અને ઓમેગા -6 ફેટથી ભરપુર છે. તમારું વજન ઓછું કરવા માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ઘીમાં રહેલું ઓમેગા -3 ફેટી એસિડ્સ તમારા ફેટને ઘટાડવામાં મદદ કરી શકે છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">