Health Tips: ડાયાબિટીસના દર્દીઓ આ ફળ ખાતા પહેલા ચેતજો, વધી શકે છે બ્લડ સુગર

ફળો અને શાકભાજી ખાવાથી હૃદય રોગ અને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કેટલાક ફળો એવા હોય છે જેમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.

Health Tips: ડાયાબિટીસના દર્દીઓ આ ફળ ખાતા પહેલા ચેતજો, વધી શકે છે બ્લડ સુગર
Fruits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 12:29 PM

ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ વિવિધ ફળોની અસર આપણા બ્લડ શુગર લેવલ પર પણ જોવા મળે છે. કેટલાક એવા ફળો છે જે ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ અથવા સંપૂર્ણપણે ટાળવા જોઈએ. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ કિડની ડિસીઝના જણાવ્યા અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ફળો ખાવા જોઈએ.

આ પણ વાંચો :ગુલમોહર ફક્ત જોવામાં જ નહીં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં છે ફાયદાકારક, જાણો ફાયદા

ફળો અને શાકભાજી ખાવાથી હૃદય રોગ અને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરની ઉણપને પૂરી કરવા માટે ફળો એક ઉત્તમ વિકલ્પ છે. પરંતુ અહીં પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કેટલાક ફળ એવા છે જેમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. ચાલો જાણીએ કે બ્લડ સુગરના દર્દીઓએ કયા ફળો ખાવાથી બચવું જોઈએ.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

તરબૂચમાં વધારે સુગર

તરબૂચ ઉનાળાની ઋતુમાં તાજગી આપતું ફળ છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ફળમાં નેચરલ સુગરની વધારે માત્રામાં જોવા મળે છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં તરબૂચ ખાવું જોઈએ.

દહીં સાથે કેળા ખાઓ

ડાયાબિટીસના દર્દીઓને માત્ર કેળા ખાવાથી સમસ્યા થઈ શકે છે. કેળામાં ઉચ્ચ જીઆઈ સ્કોર (62) છે. પરંતુ બદામ, પિસ્તા અને અખરોટ સાથે કેળું ખાવાથી બ્લડ સુગર પર સકારાત્મક અસર પડે છે. ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો દહીં સાથે કેળા ભેળવીને ખાઈ શકે છે.

કેરી ખાતા પહેલા વિચારો

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે તમામ લોકોનું પ્રિય ફળ છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખૂબ જ ધ્યાનથી ખાવી જોઈએ. ખાંડની વધુ માત્રાને કારણે, તે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.

અનાનસમાં વધુ મીઠાશ

પાઈનેપલમાં લગભગ 16 ગ્રામ ખાંડ હોય છે. ચરબી અને પ્રોટીનથી ભરપૂર ઓછા જીઆઈ ભોજન પછી તેને કાચું ખાઈ શકાય છે અથવા ડેઝર્ટ તરીકે ખાઈ શકાય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">