Sugarcane Juice: એનર્જી વધારવાથી લઈને સ્કિન પ્રોબ્લેમ સુધી, ખાલી પેટ શેરડીનો રસ પીવાથી તમને ઘણા ફાયદા થશે

જરૂરી પોષક તત્વોથી ભરપૂર આ હેલ્ધી ડ્રિંક આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે કેવી રીતે ખાલી પેટ શેરડીનો રસ પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Sugarcane Juice: એનર્જી વધારવાથી લઈને સ્કિન પ્રોબ્લેમ સુધી, ખાલી પેટ શેરડીનો રસ પીવાથી તમને ઘણા ફાયદા થશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 11:45 AM

Sugarcane Juice: શેરડીનો રસ આપણા હેલ્થ માટે ખુબ સારો છો. ઉનાળાની ઋતુમાં લોકો શેરડીનો રસ ખુબ પીવે છે, હેલ્થ એક્સપર્ટ ખાલી પેટે શેરડીના રસ પીવાના ફાયદા વિશે જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, શેરડીનો રસ સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિનો એક ભાગ રહ્યો છે. જરુર પોષક તત્વોથી ભરપુર આ હેલ્ધી ડ્રિંક અનેક રીતે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ ખાલી પેટે શેરડીના રસ પીવાના કેટલા ફાયદા છે.

એનર્જી બુસ્ટ

શેરડીનો રસ એક નેચરલ એનર્જી ડ્રિંક છે, ખાલી પેટે શેરડીનો રસ પાવાથી શરીરમાં તાકાત રહે છે. તેમજ તમારો દિવસ પણ હેલ્ધી પસાર થાય છે.

હાઈડ્રેશન રાખે

જેમ જેમ ઉનાળો આવે છે તેમ તેમ શરીરને હાઇડ્રેટેડ રહેવું જરૂરી બની જાય છે. શરીરની હાઇડ્રેશન જાળવવામાં શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. આ પાણીની માત્રાને પૂર્ણ કરે છે. શેરડીનો રસ શરીરને ડીહાઈડ્રેશનથી બચાવે છે. આ સિવાય શેરડીનો રસ આપણા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું પણ કામ કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips: બપોરે જમ્યા પછી અવશ્ય કરો આ કામ! તમારું એનર્જી લેવલ થઈ જશે બમણું, રાજીવ દીક્ષિતે જણાવ્યા ફાયદા, જુઓ Video

પોષક તત્વોથી ભરપૂર

શેરડીનો રસ જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન્સ (જેમ કે એ, બી-કોમ્પ્લેક્સ અને સી), મિનરલ્સ (જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ) અને એન્ટીઑકિસડન્ટો છે. આ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, હાડકાં અને દાંતને મજબૂત કરવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે.

પાચનતંત્ર માટે યોગ્ય

શેરડીના રસમાં કુદરતી લેક્સેટિવ ગુણ હોય છે, જે સ્વસ્થ પાચનતંત્રને જાળવવામાં મદદ કરી શકે છે. તે કબજિયાતને રોકવામાં મદદ કરે છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

સ્કિન માટે ફાયદાકારક

શેરડીના રસમાં હાજર વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને સ્વસ્થ બનાવે છે. તેને નિયમિતપણે પીવાથી ખીલ અને ડાઘ જેવી ત્વચાની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે. તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે,

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">