AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારા બાળકને પણ સતાવી રહી છે બેડ વેટિંગની સમસ્યા ?

નાની ઉંમરના બાળકોમાં બેડ વેટિંગ એટલે કે પથારીમાં પેશાબ કરવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. સવારે ઉઠતાની સાથે જ માતાપિતાઓ જ્યારે જોય છે કે બાળકે પથારીમાં પેશાબ કર્યો છે ત્યારે શું કરવું અને શું ન કરવું તેની અવઢવમાં તેઓ મુકાઈ જાય છે. પથારીમાં પેશાબ કરવો તેને સાઈકિયાટ્રીની ભાષામાં નોકટનરલ એનયુરેસીસી કહેવાય છે. 3 […]

શું તમારા બાળકને પણ સતાવી રહી છે બેડ વેટિંગની સમસ્યા ?
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:22 PM
Share

નાની ઉંમરના બાળકોમાં બેડ વેટિંગ એટલે કે પથારીમાં પેશાબ કરવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. સવારે ઉઠતાની સાથે જ માતાપિતાઓ જ્યારે જોય છે કે બાળકે પથારીમાં પેશાબ કર્યો છે ત્યારે શું કરવું અને શું ન કરવું તેની અવઢવમાં તેઓ મુકાઈ જાય છે. પથારીમાં પેશાબ કરવો તેને સાઈકિયાટ્રીની ભાષામાં નોકટનરલ એનયુરેસીસી કહેવાય છે. 3 મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીના ઉંમરના સમયગાળામાં બાળકોમાં આ સમસ્યા હોય છે. પણ જ્યારે લાંબા સમય સુધી આ સમસ્યા રહે તો તે મા બાપ માટે ચિંતાનો વિષય બની જતો હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે પેશાબની કોથળીમાં પેશાબ ભરાય ત્યારે મગજને સંદેશો પહોંચે છે. એ પછી મગજમાંથી આદેશ છૂટે છે કે બાથરૂમમાં જઈને પેશાબ કરી લેવો. આ આખી શૃંખલામાં એક જગ્યાએ તકલીફ પેદા થાય ત્યારે દિમાગની ઈચ્છા, આદેશ કે જાણ વગર પેશાબ થાય ત્યારે હોર્મોનની ગરબડ જવાબદાર હોય છે. ઘણીવાર બ્લેડરમાં તકલીફ કે વારસાગત બીમારીના કારણે પણ આવું થાય છે. ખાસ કરીને પિતાને આવી તકલીફ હોય તો સંતાનમાં પણ જોવા મળે છે. જે બાળકો ગાઢ નિંદ્રા લે છે તેમને આ બીમારી થવાનું જોખમ વધી જાય છે. સાઇકોલોજીકલ પ્રોબ્લેમ જેવા કે માતાપિતાના ઝગડા, તણાવ, ઊંઘમાં ડરામણાં સપના, ચાઈલ્ડ એબ્યુઝ જેવી ઘટનાઓથી પણ બેડ વેટિંગ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, બોડી ચેકઅપ, જરૂરી રિપોર્ટ અને એક્સરે કરાવી લેવાથી સમયસર નિદાન કરવું શક્ય બને છે. આ ઉપરાંત રાત્રીના સમયે સુતા પહેલા ઓછા પ્રમાણમાં પાણી પીવું કે અન્ય પ્રવાહી સીમિત માત્રામાં લેવું એ વધુ હિતાવહ ગણાય છે. જોકે આવામાં બાળકોમાં લઘુતાગ્રંથિ ન પેસી જાય તેનું ધ્યાન પણ માતાપિતા રાખે તે જરૂરી છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">