કાપેલા કાંદા તમારા આરોગ્ય માટે કેવી રીતે થઈ શકે છે ઉપયોગી ?

આમ તો કાંદાનું સેવન કરવાથી ઘણો લાભ મળે છે. પરંતુ કાપેલી ડુંગળી ફક્ત તમારા શરીરના કેટલાક ભાગો પર કલાકો સુધી રાખવાથી પણ ઘણી આરોગ્યલક્ષી સમસ્યાને દૂર કરે છે. આવો જાણીએ કે કાપેલા કાંદાને મોજામાં રાખીને રાતભર પહેરી રાખવાથી આરોગ્યને કયા ફાયદા થાય છે ? મોજા અને કાંદાનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવશાળી છે. જો […]

કાપેલા કાંદા તમારા આરોગ્ય માટે કેવી રીતે થઈ શકે છે ઉપયોગી ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 8:59 AM

આમ તો કાંદાનું સેવન કરવાથી ઘણો લાભ મળે છે. પરંતુ કાપેલી ડુંગળી ફક્ત તમારા શરીરના કેટલાક ભાગો પર કલાકો સુધી રાખવાથી પણ ઘણી આરોગ્યલક્ષી સમસ્યાને દૂર કરે છે. આવો જાણીએ કે કાપેલા કાંદાને મોજામાં રાખીને રાતભર પહેરી રાખવાથી આરોગ્યને કયા ફાયદા થાય છે ?

મોજા અને કાંદાનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવશાળી છે. જો તમને તાવ આવતો હોય તો રાત્રે સૂતી વખતે આ ઉપાય જરૂર અજમાવો અને આરામથી સુઈ જાવ. ડુંગળી તમારા શરીરની બધી જ ગરમી શોષી લેશે અને તમે રાહત અનુભવશો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ડુંગળી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીવાયરસથી ભરપુર છે. શરીરના કોઈપણ ભાગમાં રાખવાથી અથવા તો તેને ઘસવાથી તે બેક્ટેરિયાનો નાશ કરે છે. અને વધેલા તાપમાનને ઓછું કરે છે.

ડુંગળીને પગમાં રાખીને ઊંઘવાથી પગમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરી શકાય છે. કારણ કે ડુંગળીની તીવ્ર દુર્ગંધ પોતાની આસપાસના વાયુને પણ શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. એવું માનવામાં આવે છે કે ડુંગળીને આવી રીતે પગની વચ્ચે રાખવાથી પેટના સંક્રમણથી પણ રાહત મળે છે. અને તેને સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે. તે લોહીને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે.

આ ઉપાય નાની આંતરડા અને મૂત્રાશયની સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત શરદી-ખાંસી અને સંક્રમણ માટે પણ તમે આ રીત અજમાવી શકો છો.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">