Health Tips: ડાયાબિટીસમાં કારેલાનું જ્યુસ કેટલું ફાયદાકારક છે, વાંચો ખાસ ટીપ્સ સાથેની વિગતો

Health Tips : ડાયાબિટીઝને (Diabetes) હેન્ડલ કરવું સરળ નથી. ડાયાબિટીસ આહારમાં ઘણા નિયંત્રણો આવે છે. સૌથી વધુ 'હેલ્ધી' ખોરાક પણ તમારા બ્લડ સુગર લેવલને વધારી કરી શકે છે.

Health Tips: ડાયાબિટીસમાં કારેલાનું જ્યુસ કેટલું ફાયદાકારક છે, વાંચો ખાસ ટીપ્સ સાથેની વિગતો
ડાયાબિટીસમાં કારેલાનું જ્યુસ પીવાથી કરી શકાય છે સુગર કંટ્રોલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 21, 2021 | 11:43 AM

Health Tips : ડાયાબિટીઝને (Diabetes) હેન્ડલ કરવું સરળ નથી. ડાયાબિટીસ આહારમાં ઘણા નિયંત્રણો આવે છે. સૌથી વધુ ‘હેલ્ધી’ ખોરાક પણ તમારા બ્લડ સુગર લેવલને વધારી કરી શકે છે. ડાયાબિટીઝ એ વિશ્વભરની સૌથી પ્રભાવી બીમારીઓમાંની એક તરીકે ઝડપથી વિકસી રહી છે. લોહીમાં વધુ પ્રમાણમાં ખાંડ (High Blood Glucose) દ્વારા વર્ગીકૃત થયેલ ડાયાબિટીસ ઘણીવાર મેદસ્વીતા અને સ્ટ્રોક જેવી ઘણી અન્ય સ્વાસ્થ્ય જટિલતાઓને સાથે જોડવામાં આવે છે.

ડબ્લ્યુએચઓ અનુસાર, વર્ષ 2014 માં, વિશ્વભરમાં 422 મિલિયન લોકોને ડાયાબિટીઝ હોવાનું નિદાન થયું હતું. ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું કે ડાયાબિટીઝનું પ્રમાણ પાછલા 3 દાયકામાં સતત વધી રહ્યું છે અને નીચા અને મધ્યમ આવકવાળા દેશોમાં તે ખૂબ ઝડપથી વધી રહ્યો છે.

ફળોના રસ એ સ્વાસ્થ્ય માટેનો વિકલ્પ નથી. ફળનો રસ, ખાસ કરીને પેક કરેલા ફળોના રસમાં ફ્રુક્ટોઝ ભરેલો હોય છે જે લોહીમાં શર્કરાના સ્તરને વધારે છે. જો કે, એક જ્યુસ એવું છે જે તમારા બ્લડ સુગરના સ્તરને કુદરતી રીતે નિયમન કરવામાં પણ મદદ કરી શકે છે. અમે કારેલા ના રસ વિશે વાત કરી રહ્યા છીએ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શા માટે કારેલાનો રસ છે શ્રેષ્ઠ ?

કારેલાનો (Bitter  gourd) રસ ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉત્તમ પીણું છે. તે તમારા શરીરમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કારેલાનો રસ તમારા ઇન્સ્યુલિનને સક્રિય કરે છે. જ્યારે તમારી ઇન્સ્યુલિન સક્રિય હોય, ત્યારે ખાંડનો પૂરતો ઉપયોગ કરવામાં આવશે અને ચરબીમાં રૂપાંતરિત કરવામાં આવશે નહીં, જે આખરે વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

તે લોહીમાં ગ્લુકોઝ ઘટાડવાની અસર કરે છે. પોલિપેપ્ટાઇડ-પી અથવા પી-ઇન્સ્યુલિન નામના ઇન્સ્યુલિન જેવા કમ્પાઉન્ડ હોય છે જે ડાયાબિટીઝને કુદરતી રીતે નિયંત્રિત કરે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">