AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 કલાક ચાલતા પાચનતંત્રને એક દિવસનો આરામ આપવા માટે પણ ઉપવાસ જરૂરી

જે રીતે પોષણયુક્ત અને સમતોલ આહાર શરીર માટે ફાયદાકારક છે. તેવી જ રીતે શરીરના પાચનતંત્રને આરામ આપવો પણ શરીર માટે એટલું જ જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં એટલે જ તો ઉપવાસનું મહાત્મ્ય સમજાવાયું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ઉપવાસના ફાયદા: આપણું પાચનતંત્ર 24 કલાક કામ […]

24 કલાક ચાલતા પાચનતંત્રને એક દિવસનો આરામ આપવા માટે પણ ઉપવાસ જરૂરી
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:57 PM
Share

જે રીતે પોષણયુક્ત અને સમતોલ આહાર શરીર માટે ફાયદાકારક છે. તેવી જ રીતે શરીરના પાચનતંત્રને આરામ આપવો પણ શરીર માટે એટલું જ જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં એટલે જ તો ઉપવાસનું મહાત્મ્ય સમજાવાયું છે.

24 kalal chalta pachantantra ne ek divas no aaram aapva mate pan upvas jaruri

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉપવાસના ફાયદા:

આપણું પાચનતંત્ર 24 કલાક કામ કરે છે. તેને પણ આરામની જરૂર હોય છે. ઉપવાસ કરવાથી આપણા શરીરના ઝેરીલા પદાર્થ નીકળી જાય છે. તે ડિટોક્સિફાય થઈ જાય છે. તે આપણા મગજની સાથે સાથે શરીરને પણ સમજાવે છે કે આપણને ક્યારે સાચે ભૂખ લાગે છે અને ક્યારેક આપણે મનથી ખાઈ લેતા હોય છે. જેના વચ્ચે મોટો તફાવત છે. શરૂઆતમાં ઉઠીને બે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીઓ, તેનાથી નિત્ય ક્રિયામાં મદદ મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

24 kalal chalta pachantantra ne ek divas no aaram aapva mate pan upvas jaruri

ઉપવાસનો દિવસ કેવી રીતે પસંદ કરવો અને શું સાવધાની રાખવી?

એવો કોઈ દિવસ પસંદ કરો જે દિવસે તમે બહુ વ્યસ્ત ન હો, ઉપવાસવાળા દિવસે બહુ વધારે ફિઝિકલ એક્ટિવિટીથી બચવું જોઈએ. સામાન્ય યોગ અને વોક કરવું ઠીક રહેશે. પરંતુ દોડવું, વેઈટ લીફટિંગ અથવા બહુ વધારે તનાવપૂર્ણ કામ કરવું ન જોઈએ. આ કાર્યોમાં કેલેરીની વધારે જરૂર હોય છે. જેનાથી ભૂખ વધારે લાગે છે. શરીરીને ભૂખ્યા રહેવાની આદત ન હોય અને તમે ઉપવાસ કરશો તો ઉપવાસ દરમ્યાન ચક્કર આવવાની સંભાવના રહેલી છે. ઉપવાસના દિવસે કોઈની સાથે બહુ ચર્ચા કરવાથી બચવું જોઈએ. પહેલીવાર ઉપવાસ કરવાથી માથાનો દુઃખાવો, ચેન ન પડવું વગેરે જોવા મળે છે. જો વધારે થાક કે નબળાઈ લાગે તો ઉપવાસ છોડી દેવો જોઈએ. જ્યારે સારું લાગતું હોય તો જ ઉપવાસ કરવો જોઈએ.

24 kalal chalta pachantantra ne ek divas no aaram aapva mate pan upvas jaruri

ઉપવાસ તોડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:

પહેલું ધ્યાનએ રાખવું જોઈએ કે ઉપવાસના બીજા દિવસે બહુ બધી વસ્તુઓ ખાઈને પેટ પર ભાર નાંખવો ન જોઈએ. સવારે ખાલી પેટ એક ગ્લાસ લીંબુ પાણી મધ સાથે પી લેવું જોઈએ અથવા એક ગ્લાસ શાકભાજી કે ફળોનો જ્યુસ પીવું જોઈએ. આ સિવાય ફળ ખાવા જોઈએ પછી નિયમિત ખોરાક લેવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">