જાણો ગુજરાત સરકાર હવે ક્યાં પ્રકારની ખેતી કરવા ખેડૂતોને સલાહ આપી રહી છે?

|

Feb 09, 2020 | 5:46 PM

ખેતીપ્રધાન દેશમા રાસાયણિક ખાતરોનો ભરમાર ઊપયોગ માનવજીન માટે ખતરા સમાન બન્યું છે. તેવામાં રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા કમર કસી છે. અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ફાર્મિંગ મોડલ લાગુ કરવાની તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના ખેડૂતોને ઝીરો બજેટ ફાર્મિગ માટેનો એક અભ્યાસ વર્ગ રાખવામા આવ્યો […]

જાણો ગુજરાત સરકાર હવે ક્યાં પ્રકારની ખેતી કરવા ખેડૂતોને સલાહ આપી રહી છે?

Follow us on

ખેતીપ્રધાન દેશમા રાસાયણિક ખાતરોનો ભરમાર ઊપયોગ માનવજીન માટે ખતરા સમાન બન્યું છે. તેવામાં રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા કમર કસી છે. અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ફાર્મિંગ મોડલ લાગુ કરવાની તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના ખેડૂતોને ઝીરો બજેટ ફાર્મિગ માટેનો એક અભ્યાસ વર્ગ રાખવામા આવ્યો હતો. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા અને નેચરલ ફાર્મિગ તથા દેશી ગાયપાલનની દિશામા ગુજરાતને આગળ લઈ જવાની હાંકલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article