ગુજરાતમાં આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ અંગે કાયદો લાવીશું : સીએમ રૂપાણી

|

Feb 14, 2021 | 7:54 PM

ગુજરાત સરકાર વિધાનસભામાં Love Jihad અંગે કાયદો લાવશે. વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું હતું.

ગુજરાતમાં આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ અંગે કાયદો લાવીશું : સીએમ રૂપાણી

Follow us on

ગુજરાત સરકાર વિધાનસભામાં Love Jihad અંગે કાયદો લાવશે. વડોદરામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પ્રચાર માટે યોજાયેલી સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું હતું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે Love Jihad ના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવવાના ના નથી. તેમજ આગામી વિધાનસભા સત્ર માં અમે લવ જેહાદ નો કાયદો લાવવાના છે.

ઉલ્લેખનીય છે કે, લવ જેહાદના કિસ્સાઓને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઉત્તરપ્રદેશ સરકારની જેમ કાયદો આવે તેવી માંગ અલગ અલગ સંગઠનો અને વિવિધ ધારાસભ્યો લાંબા સમયથી માંગ મુખ્યમંત્રી પાસે કરી રહ્યા છે. જો કે ગત ડિસેમ્બરમાં વડોદરામાં બ્રાહ્મણ યુવતીને ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરાવવાનો કિસ્સો સામે આવ્યા બાદ આ માંગણી ઉગ્ર બની હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ કરવા માંગ કરી હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Published On - 7:48 pm, Sun, 14 February 21

Next Article