ઉકાઈમાંથી પાણી છોડાતા, બારડોલીના હરીપુરાનો કોઝવે ડૂબ્યો, 12 ગામના લોકોને આવ જા કરવામાં મુશ્કેલી

|

Sep 20, 2020 | 9:54 PM

ઉકાઈમાંથી તાપીમાં પાણી છોડાતા બારડોલીના હરિપુરાનો કોઝવે પાણીમાં ડૂબી જતા બારડોલી વિસ્તારના 12 ગામમાં આવવા જવાનું બંધ થઈ ગયુ છે. જો કે આ 12 ગામના લોકોને અન્ય માર્ગે બારડોલીમાં આવ જા કરી શકે છે પરંતુ તેના માટે તેમને 15થી 20 કિલોમીટરનું અંતર વધુ કાપવું પડે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી […]

ઉકાઈમાંથી પાણી છોડાતા, બારડોલીના હરીપુરાનો કોઝવે ડૂબ્યો, 12 ગામના લોકોને આવ જા કરવામાં મુશ્કેલી

Follow us on

ઉકાઈમાંથી તાપીમાં પાણી છોડાતા બારડોલીના હરિપુરાનો કોઝવે પાણીમાં ડૂબી જતા બારડોલી વિસ્તારના 12 ગામમાં આવવા જવાનું બંધ થઈ ગયુ છે. જો કે આ 12 ગામના લોકોને અન્ય માર્ગે બારડોલીમાં આવ જા કરી શકે છે પરંતુ તેના માટે તેમને 15થી 20 કિલોમીટરનું અંતર વધુ કાપવું પડે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે, ઉપરવાસમાં જો વધુ વરસાદ થશે તો ઉકાઈ જળાશયમાંથી હજુ પણ વધુ પાણી તાપી નદીમાં છોડવામા આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃકાર્યકર્તાના કામ અંગે પ્રધાનોએ કરેલી નોંધ યોગ્ય છે કે નહી તે અમે કમલમાં બેઠા બેઠા ચેક કરીશુઃ સી આર પાટીલ

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 12:02 pm, Thu, 20 August 20

Next Article