Gujarati NewsGujaratWater released from ukai dam haripura village causeway submerged
ઉકાઈમાંથી પાણી છોડાતા, બારડોલીના હરીપુરાનો કોઝવે ડૂબ્યો, 12 ગામના લોકોને આવ જા કરવામાં મુશ્કેલી
ઉકાઈમાંથી તાપીમાં પાણી છોડાતા બારડોલીના હરિપુરાનો કોઝવે પાણીમાં ડૂબી જતા બારડોલી વિસ્તારના 12 ગામમાં આવવા જવાનું બંધ થઈ ગયુ છે. જો કે આ 12 ગામના લોકોને અન્ય માર્ગે બારડોલીમાં આવ જા કરી શકે છે પરંતુ તેના માટે તેમને 15થી 20 કિલોમીટરનું અંતર વધુ કાપવું પડે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી […]
Follow us on
ઉકાઈમાંથી તાપીમાં પાણી છોડાતા બારડોલીના હરિપુરાનો કોઝવે પાણીમાં ડૂબી જતા બારડોલી વિસ્તારના 12 ગામમાં આવવા જવાનું બંધ થઈ ગયુ છે. જો કે આ 12 ગામના લોકોને અન્ય માર્ગે બારડોલીમાં આવ જા કરી શકે છે પરંતુ તેના માટે તેમને 15થી 20 કિલોમીટરનું અંતર વધુ કાપવું પડે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે, ઉપરવાસમાં જો વધુ વરસાદ થશે તો ઉકાઈ જળાશયમાંથી હજુ પણ વધુ પાણી તાપી નદીમાં છોડવામા આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃકાર્યકર્તાના કામ અંગે પ્રધાનોએ કરેલી નોંધ યોગ્ય છે કે નહી તે અમે કમલમાં બેઠા બેઠા ચેક કરીશુઃ સી આર પાટીલ