મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર બંધમાંથી છોડાઈ રહેલા પાણીને પગલે, સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ રહી છે. હાલ નર્મદા બંધમાં 11લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા બંધની જળસપાટી 132 .47 મીટરે પહોચી ચૂકી છે. નર્મદા બંધમાં થઈ રહેલી પાણીની આવકને ધ્યાને રાખીને, ડેમના 23 દરવાજા ખોલી […]
Follow us on
મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર બંધમાંથી છોડાઈ રહેલા પાણીને પગલે, સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ રહી છે. હાલ નર્મદા બંધમાં 11લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા બંધની જળસપાટી 132 .47 મીટરે પહોચી ચૂકી છે. નર્મદા બંધમાં થઈ રહેલી પાણીની આવકને ધ્યાને રાખીને, ડેમના 23 દરવાજા ખોલી નાખીને 9.54 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા કાઠે આવેલા 21 ગામને એલર્ટ કરાયા છે.