નર્મદા ડેમની જળસપાટી પહોચી 132.47 મીટરે, ડેમના 23 દરવાજા ખોલી 9.54 લાખ પાણી છોડાયુ, નદીકાંઠાના 21 ગામને કરાયા એલર્ટ

|

Sep 19, 2020 | 3:55 PM

મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર બંધમાંથી છોડાઈ રહેલા પાણીને પગલે, સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ રહી છે. હાલ નર્મદા બંધમાં 11લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા બંધની જળસપાટી 132 .47 મીટરે પહોચી ચૂકી છે. નર્મદા બંધમાં થઈ રહેલી પાણીની આવકને ધ્યાને રાખીને, ડેમના 23 દરવાજા ખોલી […]

નર્મદા ડેમની જળસપાટી પહોચી 132.47 મીટરે, ડેમના 23 દરવાજા ખોલી 9.54 લાખ પાણી છોડાયુ, નદીકાંઠાના 21 ગામને કરાયા એલર્ટ

Follow us on

મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર બંધમાંથી છોડાઈ રહેલા પાણીને પગલે, સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ રહી છે. હાલ નર્મદા બંધમાં 11લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા બંધની જળસપાટી 132 .47 મીટરે પહોચી ચૂકી છે. નર્મદા બંધમાં થઈ રહેલી પાણીની આવકને ધ્યાને રાખીને, ડેમના 23 દરવાજા ખોલી નાખીને 9.54 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા કાઠે આવેલા 21 ગામને એલર્ટ કરાયા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 2:06 am, Mon, 31 August 20

Next Article