કોરોનાનું સંક્રમણ અટકાવવા અરવલ્લીના વડાલીએ એક સપ્તાહ સુધી રોજ સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવા કર્યો નિર્ણય

|

Nov 29, 2020 | 7:56 AM

કોરોના સંક્રમણ ફેલાવવાના બીજા તબક્કામાં શહેર કરતા નગર અને ગ્રામ્ય કક્ષાએ વધુ જાગૃતતા જોવા મળે છે, અરવલ્લીના વડાલી નગરે, કોરોનાનું સક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે સ્વયંભૂ બંધ પાળવાનો વેપારી મંડળે નિર્ણય કર્યો છે. નગરપાલિકાના અધિકારીઓ સાથે વેપારી મંડળની યોજાયેલી બેઠક બાદ સ્વૈચ્છાએ બંધ રાખવાનું વેપારી મંડળે નક્કી કર્યું છે. પ્રાંતિજ, તલોદ. હિમતનગરના વેપારીઓ બાદ હવે વડાલીના […]

કોરોનાનું સંક્રમણ અટકાવવા અરવલ્લીના વડાલીએ એક સપ્તાહ સુધી રોજ સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવા કર્યો નિર્ણય

Follow us on

કોરોના સંક્રમણ ફેલાવવાના બીજા તબક્કામાં શહેર કરતા નગર અને ગ્રામ્ય કક્ષાએ વધુ જાગૃતતા જોવા મળે છે, અરવલ્લીના વડાલી નગરે, કોરોનાનું સક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે સ્વયંભૂ બંધ પાળવાનો વેપારી મંડળે નિર્ણય કર્યો છે. નગરપાલિકાના અધિકારીઓ સાથે વેપારી મંડળની યોજાયેલી બેઠક બાદ સ્વૈચ્છાએ બંધ રાખવાનું વેપારી મંડળે નક્કી કર્યું છે. પ્રાંતિજ, તલોદ. હિમતનગરના વેપારીઓ બાદ હવે વડાલીના વેપારીઓએ એક સપ્તાહ  ચાર વાગ્યા સુધી વિવિધ બજારો બંધ રખાશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article