વડોદરાના ઓએસડી વિનોદ રાવે, ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા માટે પત્ર લખ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્વાસ લેવામાં પારાવાર મુશ્કેલી અનુભવવી પડે છે. જેના કારણે આવા દર્દીઓને ઓક્સીજન આપવુ જરૂરી છે. કોરોનાનુ સંક્રમણ વઘતા, ઓક્સીજનનો જથ્થો ઓછો ના પડે તે માટે, ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા માટે તાકીદ કરી છે. ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગના આસીસ્ટન્ટ કમિશનરને આ પ્રકારની […]
Follow us on
વડોદરાના ઓએસડી વિનોદ રાવે, ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા માટે પત્ર લખ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્વાસ લેવામાં પારાવાર મુશ્કેલી અનુભવવી પડે છે. જેના કારણે આવા દર્દીઓને ઓક્સીજન આપવુ જરૂરી છે. કોરોનાનુ સંક્રમણ વઘતા, ઓક્સીજનનો જથ્થો ઓછો ના પડે તે માટે, ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા માટે તાકીદ કરી છે. ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગના આસીસ્ટન્ટ કમિશનરને આ પ્રકારની સુવિધા કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખીને કરવા તાકીદ કરી છે.