વડોદરામાં ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા વિનોદ રાવની તાકીદ

|

Sep 18, 2020 | 7:19 PM

વડોદરાના ઓએસડી વિનોદ રાવે, ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા માટે પત્ર લખ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્વાસ લેવામાં પારાવાર મુશ્કેલી અનુભવવી પડે છે. જેના કારણે આવા દર્દીઓને ઓક્સીજન આપવુ જરૂરી છે. કોરોનાનુ સંક્રમણ વઘતા, ઓક્સીજનનો જથ્થો ઓછો ના પડે તે માટે, ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા માટે તાકીદ કરી છે. ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગના આસીસ્ટન્ટ કમિશનરને આ પ્રકારની […]

વડોદરામાં ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા વિનોદ રાવની  તાકીદ

Follow us on

વડોદરાના ઓએસડી વિનોદ રાવે, ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા માટે પત્ર લખ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્વાસ લેવામાં પારાવાર મુશ્કેલી અનુભવવી પડે છે. જેના કારણે આવા દર્દીઓને ઓક્સીજન આપવુ જરૂરી છે. કોરોનાનુ સંક્રમણ વઘતા, ઓક્સીજનનો જથ્થો ઓછો ના પડે તે માટે, ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા માટે તાકીદ કરી છે. ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગના આસીસ્ટન્ટ કમિશનરને આ પ્રકારની સુવિધા કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખીને કરવા તાકીદ કરી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃબોગસ આયુષ્યમાન કાર્ડ કાઢવાનુ કૌંભાડ, રૂપિયા આપીને કાર્ડ કઢાવનારા છેતરાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:20 am, Thu, 10 September 20

Next Article