ગીર સોમનાથમાં સરસ્વતી નદીના ધસમસતા પૂરમાં તણાયેલા બે લોકોને ગ્રામ્યજનોએ બચાવ્યા

|

Sep 19, 2020 | 4:39 PM

ગીર સોમનાથના આજોઠા ગામે પસાર થતી, સરસ્વતી નદીના પ્રચંડ વેગમાં બે યુવકો તણાયા હતા. ગ્રામ્યજનોએ તણાઈ રહેલા યુવકોને દોરડાની મદદથી નદીના ઘસમસતા પૂરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે સરસ્વતી નદીમાં પૂર આવ્યુ હતું. જેના કારણે નદીમાં નાહવા પડેલા બે યુવકો પૂરમાં તણાઈ ગયા હતા. જુઓ વીડિયો.   Web Stories View more મુકેશ […]

ગીર સોમનાથમાં સરસ્વતી નદીના ધસમસતા પૂરમાં તણાયેલા બે લોકોને ગ્રામ્યજનોએ બચાવ્યા

Follow us on

ગીર સોમનાથના આજોઠા ગામે પસાર થતી, સરસ્વતી નદીના પ્રચંડ વેગમાં બે યુવકો તણાયા હતા. ગ્રામ્યજનોએ તણાઈ રહેલા યુવકોને દોરડાની મદદથી નદીના ઘસમસતા પૂરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે સરસ્વતી નદીમાં પૂર આવ્યુ હતું. જેના કારણે નદીમાં નાહવા પડેલા બે યુવકો પૂરમાં તણાઈ ગયા હતા. જુઓ વીડિયો.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચોઃચૂંટણીમાં હારેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોને કમલમનું તેડું, આગામી સપ્તાહે યોજાશે મંથન બેઠક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:24 pm, Fri, 28 August 20

Next Article