Vastu Tips: શું તમારા લગ્નમાં આવે છે વિઘ્નો? અપનાવો આ ઉપાય

ઘરની દશાથી જોડાયેલી નાની નાની ચીજોમાં સુધારા કરીને લગ્નમાં થવામાં આવતી અડચણો દૂર કરી શકો છો. નેગેટિવ ચીજોની અસર આપણા જીવન પર પણ પડે છે.

Vastu Tips: શું તમારા લગ્નમાં આવે છે વિઘ્નો? અપનાવો આ ઉપાય
Vastu Tips
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 18, 2021 | 7:27 AM

વાસ્તુકારના જાણકારો પ્રમાણે તામારી આસપાસની ચીજોનો સારો કે ખરાબ પ્રભાવ તમારી પર પડતો હોય છે. વાસ્તુશાસ્ત્રનું માનીયે તો પોઝીટીવ કે નેગેટિવ ચીજોની અસર આપણા જીવન પર પણ પડે છે. જો લગ્ન થવામાં મોડું થતું  હોય તો માતા -પિતાની ચિંતાઓ વધી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ વસ્તુ દોષના કારણે લગ્નમાં થવામાં કોઈ વિઘ્ન આવતું હોય છે. એવામાં ઘરની દશાથી જોડાયેલી નાની નાની ચીજોમાં સુધારા કરીને લગ્નમાં થવામાં આવતી અડચણો દૂરકારી શકો છો. ચાલો જાણીએ વાસ્તુ દોષથી થતી મુશ્કેલીઓને કઈ રીતે દૂર કરી શકાય છે.

વાસ્તુ પ્રમાણે જે છોકરા-છોકરીના લગ્ન થવામાં મુશ્કેલીઓ આવે છે તેને દક્ષિણ દિશા તરફ પગ રાખીને ના સૂવું જોઈએ. આમ કરવાથી કોઈ સારા માંગા આવતા નથી અને કોઈને કોઈ મુશ્કેલીઓ આવતી જ રહે છે. આવા લોકો ઉત્તરની બાજુએ પગ રાખીને સૂવું જોઈએ. બને ત્યાં સુધી કાળા કપડા પહેરવાથી દૂર રહેવું જોઈએ. આવા લોકો લાલ-પીળા કપડાં પહેરી શકે છે. કાળો રંગ શનિ, રાહુ અને કેતુને દર્શાવે છે. જ્યારે પણ લગ્નની વાત કરવા માટે સબંધીઓ જોવા આવે તો લાળ અથવા તો પીળા રંગના કપડા પહેરવા જોઈએ. આમ કરવાથી તમારા લગ્નની વાત પક્કી થઈ જશે.

જે લોકોના લગ્ન સબંધમાં વિઘ્નો આવે છે તેને બંધ બારીઓ તેમજ દરવાજા વાળા ઓરડાઓમાં ના સૂવું જોઈએ. જે રૂમમાં સૌથી વધુ અંધારું હોય ત્યાં પણ ના સૂવું જોઈએ. શક્ય હોય તો ઘરની દિવાલોને ગુલાબી અથવા પીળા રંગથી રંગી દેવી જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ આવતીકાલથી મહાજનસંપર્ક અભિયાનની કરશે શરૂઆત

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">