પાદરાના કરખડી ગામના ખેડૂતોની આંદોલનની ચીમકી, કેનાલ માટે ગયેલી જમીનનું વળતર ચુકવવા માગ

|

Oct 14, 2020 | 8:30 PM

વડોદરાના પાદરાના કરખડી ગામના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.તેમનો આરોપ છેકે, નર્મદા નિગમની કેનાલ માટે ગયેલી જમીનનું વળતર ચુકવાયું નથી. 168 ખેડૂતોમાંથી માત્ર 30 ખેડૂતોને નાણાં ચૂકવ્યા હતા. જે બાદ બીજા ખેડૂતોને નાણાં નહીં ચૂકવતા દેખાવો કરી આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. ખેડૂતોએ ગામમાં નર્મદા નિગમ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને હજુ પણ નાણા નહીં […]

પાદરાના કરખડી ગામના ખેડૂતોની આંદોલનની ચીમકી, કેનાલ માટે ગયેલી જમીનનું વળતર ચુકવવા માગ

Follow us on

વડોદરાના પાદરાના કરખડી ગામના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.તેમનો આરોપ છેકે, નર્મદા નિગમની કેનાલ માટે ગયેલી જમીનનું વળતર ચુકવાયું નથી. 168 ખેડૂતોમાંથી માત્ર 30 ખેડૂતોને નાણાં ચૂકવ્યા હતા. જે બાદ બીજા ખેડૂતોને નાણાં નહીં ચૂકવતા દેખાવો કરી આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. ખેડૂતોએ ગામમાં નર્મદા નિગમ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને હજુ પણ નાણા નહીં ચુકવાય તો, કલેક્ટર કચેરીના બહાર આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article