AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાના સાવલી નજીકથી સળગેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતુ થયુ – VIDEO

વડોદરાના સાવલી નજીક ધનતેજ ગામ ખાતે ગુરુવારની સાંજે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધનતેજ ગામના વિસ્તારો જંગલ વિસ્તાર છે. આ વિસ્તારમાં દીપડા જેવા કેટલાક પ્રાણીઓ વસવાટ કરે છે.

વડોદરાના સાવલી નજીકથી સળગેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતુ થયુ - VIDEO
A burnt carcass of a leopard has been found
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 8:29 PM
Share

વડોદરાના સાવલી ખાતે આવેલ અંતરિયાળ વિસ્તારમાં સળગેલી હાલતમાં દીપડો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ સાવલીના ધનતેજ ગામની નર્મદા વસાહત પાસેની કોતરમાં બપોરના સમયે એક સળગેલી હાલતમાં દિપડો મળી આવ્યો હતો. જે અંગેની જાણ થતા જ વનવિભાગના લોકો ઘટનૈ સ્થળે દોડી આવ્યા હતા.

વડોદરાના સાવલી નજીક ધનતેજ ગામ ખાતે ગુરુવારની સાંજે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધનતેજ ગામના વિસ્તારો જંગલ વિસ્તાર છે. આ વિસ્તારમાં દીપડા જેવા કેટલાક પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં ગુરુવારની સાંજે ધનતેજ ગામ ખાતેના એક વિસ્તારમાં એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ સાવલી વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ દીપડાને કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ વન્યજીવોથી પાકના રક્ષણ માટે લગાવવામાં આવેલી વીજ તારના કારણે દીપડાનું મોત થયું હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. જો કે પુરાવો નાશ કરવાના આશયથી દિપડાને સળગાવ્યો હોવાની પણ આશંકા સામે આવતા સાવલી વનવિભાગના વનકર્મી અને ઉચ્ચ અધિકારીઓની ટીમ તપાસમાં લાગી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">